________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦) ગરીમાં પૂરનારિવા. (૨૨)
ઇગ્રેજીનો અનુવાદ
મન્દાક્રાન્તા–છન્દ. જ્યારે જ્યારે અતિવ મધુરા, સારિકા શબ્દ બેલે;
ત્યારે ત્યારે નિકટ જનનાં, હર્ષનાં દ્વાર ખોલે, એના મીઠા કલરવ વડે, લેક આનન્દ માને;
ને એના તે ગરિબ દિલની, વેદના કોણ જાણે. આ સો લેકે ત્રિસુત યુતા તે બિચારી અકેલી,
પિતા કેરાં ગૃહ સુત હના, કેદમાં છે પુરેલી; તે લોકોને તદપિ સુખ દે, સાંજ ને પ્રાત-ટાણે
તોયે તેના ગરીબ દિલની, વેદના કોણ જાણે? આ સૌ લોકો વિચરણ કરી, તીર્થ યાત્રા કરે છે;
ઉદ્યાને કે પ્રિયતમ તણા, ઘેર આનન્દ લે છે, ને આને તે જનક જનની-થી વિભિન્ના કરી છે;
લેકેને છે પરમ સુખને, દુઃખીની પક્ષિણી છે. આ માતાઓ નિજ શિશુતણા, પ્રેમમાં રક્ત રહે છે;
પાસે બેસી મઠડી ચુમી લે, વિશ્વનો લહાવો લે છે ને આની તે ઉભય સુખદા, પાંખ કાપી લીધી છે;
નિર્દોષીને નિરદયપણે, કેદ પૂરી દીધી છે. ભાસે છે એ ઉપર તનથી, પક્ષિણી હર્ષવાળ;
અંતમહી અતિવ દુખ છે, બ્રાત–માતા વિનાની; એને સાક્ષી પરમ પ્રભુ છે, સ્વાર્થને બુદ્ધિ કયાંથી ! પિતા કેરા હરખ અર, આણી છે રાનમાંથી.
૪
૫
For Private And Personal Use Only