________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) પરોપકારની ખાતર દધીચિ ઋષિએ દેખો પ્રાણ તજ્યા; પપકારની ખાતર શિબિએ, અંગ સમપ ધર્મ સજ્યા; પોપકારની ખાતર ઉમિઆનાથે પ્રેમે ઝેર પીધું; પરોપકારની ખાતર બલિએ, હરિને ઈચ્છિત દાન દીધું. ૨ અનંત આ આકાશ વિષે શ્રી,-ભાસ્કર ઉત્તમ તેજ ધરે,
અનંત ઉડુગણ નાથ ચન્દ્રમા, મધુરી મધુરી જોતિ કરે, પરોપકારની ખાતર ખૂલે, તારાઓનાં યૂથ સદા; પોપકારની ખાતર ધારે, છે વનસ્પતિઓ પુષ્પ સુધાં. ૩ શ્રી ગિરિરાજ હિમાલયમાં વળી, નર નારાયણ તપ કરતા પોપકારની ખાતર શ્રી હરિ, વિશ્વતણું પાલન કરતા, પરોપકારની ખાતર સરવર, જળ ધારે છે મધુ સરખાં, પરોપકારની ખાતર સુખકર, પવન દેવ ન્હાતા જગમાં. ૪ અરે ભાઈ? જડવર્ગમાંહી પણ, પોપકારનાં ઝરણું વહે;
શા માટે તું માનવ થઈ નહી, પરોપકારનો પન્થ ગ્રહે? પરોપકારનાં વચન વદી લે, પરોપકારનાં કામ કરી, સફળ કરી લે માનવ તનુને, પુન્ય પુરૂષને પંથ ગ્રહી. ૫
मार्गम्हारोजणायो (६५)
મંદાક્રાન્તા. અંધારામાં અમુંઝણ હતી, દૃષ્ટિએ કાંઈ નાવે, કઈ સંગી નિકટ ન હતું, માર્ગ સિદ્ધો જણાવે; બેલે શબ્દ ઉલૂક અઘરા, ધૈર્ય વિછેર્દી નાખે,
ચારૂં મહારૂં હૃદય કુમળું, શબ્દ એ કેમ સાંખે. ? રસ્તા મળે અજગર પડ્યા, માનવેને હરે તે, સિ હો વ્યાધ્રો પશુગણ પડ્યા, કોઈથી ના ડરે છે,
For Private And Personal Use Only