________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) તે તે તર્યા તુજ નામ સુણ, દિલડા વિષે જે જે ડર્યા,
ભંડાર પૂરણ દ્રવ્યના, હે ધૂળ માટીથી ભર્યા. યદુનાથ શ્રી લક્ષ્મીપતિનું, કુળ હું અવલોકીયું;
તત્ક્ષણ ઉભી તું ત્યાં જઈ, કાઢયું પલકમાં ડેકીયું પિંડાર કે પ્રીતિ કરી તું-વ્યાપી યાદવ સંઘમાં
સુધ બુધ તજાવી સર્વને, વૈરિ કર્યો રણ રંગમાં હારાજ તે વ્યાયેહથી, ભ્રાતા પ્રતિ બ્રાતા લડ્યા;
પુત્રે પ્રતિ પિતા અને પિતા પ્રતિ પુત્ર ચઢ્યા; કોકે હણ્યા ત્યાં ભત્રિજા, દુખદાઈ ડુંગર ગરગડ્યા;
નદી લોહીની ક્ષણમાં વહી, યાદવ મરી ભૂપર પડ્યા. ૧૦ હે! હે ! નઠારી દેવી તું, રાક્ષસ તણી તે ઑની છે,
નર નારી હો પણ મધથી, જગમાં ખરાબી બેની છે; જ્યારે અમલ હારે ચઢે, ત્યારે જરૂર બેચેની છે;
લુચ્ચી નઠારી દારૂડી, દારૂણ સદા દુખ દેણ છે. ૧૧ તું હીત નહી આ વિશ્વમાં તે, સત્ય સુખ શાતા હતું;
એવું મધુરં યાવદનું, નષ્ટ કુળ કદિ ના થતું; ઝાઝા પ્રતિ ઝાઝા રૂપે, બનતી અહે? તું ગારૂડી, ધિકાર છે? ફિટકાર હો ? દુખદાયિની હે દારૂડી ? ૧૨
हेविश्वनाथ ? मुजनेप्रीतलागीहारी. (७८)
વસતિલકા. નિન્દા કરે જન બધાં સહું તે ત્વદર્થ,
મહારાં કર્યા તુજ તણાં મનવાણું અર્થ; વ્હાલા? હવે નવ ગણું ચિજ કેઈ હારી,
હે વિશ્વનાથ? મુજને પ્રીત લાગી ત્યારી.
For Private And Personal Use Only