________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
તેઆર કરીલે સત્ય હારા, દ્રવ્ય કેરી ગાંઠડી, માર્ગે ગહન છે ઘાંટિએ, વટવી ત્હને પડશે વડી; તસ્કર હૅને મિત્રા ખની, ભૂલાવવા પણ આવશે, પિત્તળ તણાં પાત્રા વળી, સુવર્ણ મય દર્શાવશે. તુજ હેતુએ શેાકે ભર્યો, એકાન્તમાં બેઠેલ છે, અપ્રિય પણ પ્રિય અન્તના, ઉપદેશ શુભ અપેલ છે; ઉત્તર ભણી નિર્વિઘ્નતાએ, તે હને પહાંચાડશે, કરી અજીતસાગર સ્વરૂપમય, આન ંદગૃહ દેખાડશે! ૧૧
નેઇનાસવોન. ( ૧૪ )
છંદનારાય.
ભવિષ્ય શું ? લખી શકે, મનુષ્ય જાત અજ્ઞ જે, વિચારીને વિલેાકીને, વદે લખે સુપ્રજ્ઞ તે; સદૈવ શ્રેષ્ઠ જેષ્ઠ માસ, પૂર્ણ જે ગયા વહી,
લખુ નિહાળી તેની જે, લીલા ઘટે રમે રહી. તપ્ચા તકાસ્યું સૂર્ય તા, સમસ્ત લેઈને કરા.
સહ્યો ગયા શ્રમે કરી, ઉન્હા તાપ આકરે; તખ્યાં ઉંચા, નિચાં, તરૂ, ગિરિ તટા તથા ધરા,
ખુટ્યાં નીરે તલાવડાં, સુક્યા પશુ તણા ચો. અઘાસ શુષ્ક રાન તેા, પશુની શુષ્ક સ્થિતિ છે,
પ્રજા દુ:ખે નૃપા દુ:ખી, સદાની જેવી રીતિ છે; પ્રચંડ વાયુ વેગથી, ી ીક વાય છે,
વિના સ્ક્રીક વાયુથી, અતીવ ધામ થાય છે. ઉડી ઉડી ધુલી જઇ, ગૃહા વિષે ભરાય છે, સશાખ વૃક્ષ વાયુથી, જમીનદાસ્ત થાય છે;
For Private And Personal Use Only
૧૦
૧