________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) જ્યાં સુધી મન તેજવન્ત ન કરૂં, આ અસંતુષ્ટ છું.
તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણી છું. ૧૩ વૃક્ષે તાપ સહે અથાગ મુજને, આપે શિળી છાંયડી,
આપે છે ફળફુલ શુદ્ધ મધુરા, કષ્ટ ગ્રેહે બાંાડી, તેઓને જળ પૂરવું પડી રહ્યું, રીશું છતાં કર્ષિ હું,
તાવતુ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણી છું. ૧૪ પૂર્વ પાપ કર્યો અનેક ભવમાં, આ જન્મમાં થાય છે,
પાપી ચિત્ત પરેપકાર કરવા. અદ્યાપિ ક્યાં જાય છે? આ બ્રહ્માંડ સમગ્ર જીવ જડનું, આપું નહી દેવું હું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૫
STAT
TITLફી
For Private And Personal Use Only