________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
રાગે કૈક જના ન અન્ન જમતા, આક્રંદી પીડાય છે, ક્યાં ? કાઇ ઉપચાર ગ્રામ્ય સ્થળમાં, દેવા તહીં જાય છે, તાયે ઉત્તમ વૈદ્યની ગુણભરી, યાવત્ દવા ખાઉં છું, તાવત્ હું કપટી કઢાર મનના, પાપી સદા પ્રાણી છું પૂરાં અન્ન મળે નહી ગરીબના, ખાડા પડ્યા પેટમાં,
ઘેરે મરણ પથારીમાં સુતપ્રિયા, તેની જવુ વેઠમાં; મીઠાં અન્ન જમ્મુ ગૃહે પ્રતિદિને, આસ્વાદને ચાહું છું,
તાવત્ હું કપટી કઢાર મનના, પાપી સદા પ્રાણી છું. જેનાં દુગ્ધ ધૃતાદિથી જીવી શકયા, એવાં હશે પ્રાણી કે, તેના ઉપકાર પૂર્ણ કરવા, સવૃત્તિ ના માણી કે, મારા ભાર વઘો ઘણા જીભ જીવે, યાવત્ ન તેના વડું,
તાવત્ હું કપટી કઠોર મનના, પાપી સદા પ્રાણી છું. મ્હારાં માત પિતાની કાવડ લઇ, ના તીર્થ યાત્રા કરૂ,
७
દુ:ખીનાં દુ:ખ દેખીને નયનને, અશ્રુ જળે ના ભરૂ; ીજાને સુખ આપીને જીગરમાં, હું સૈાખ્યને ના ચહું,
તાવત્ હું કપટી કઠોર મનના, પાપી સદા પ્રાણી છુ ના ખન્ને કરજોડીને કરગુરૂ, કે વિશ્વના ખંધુ હૈ !
મ્હારા તરફથી આપને દુ:ખ ભર્યુ, સ્હેવુ પડયુ હાય જે, માી માગું ન સર્વની તમતણા, નિત્યેય આભારી છું, તાવત્ હું કપટી કઠોર મનના, પાપી સદા પ્રાણી છું. આ પૃથ્વીપર ચાલતાં પગ તળે, જ ંતુ દેખાણા હશે, પાણીમાં જીવ સૂક્ષ્મ સ્નાન કરતાં, પ્રાયે મરાણા હશે, એવુ જાણુ અજાણુમાં ઈતરને, સ્વાર્થે હું રંજાડું છું;
તાવત્ હું કપટી કઢાર મનના, પાપી સદા પ્રાણી છું. પ્રાયશ્ચિત્ત કરૂ હવે કઈ દિશે ! યાતા કયા તીર્થમાં, ક્યારે ? એક કરીશ વક્ર મનને, શત્રુ અને મિત્રમાં;
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨