________________
Shri Mahavir Jain Aradhana Kendra
((
“
www.kobatirth.org
૪
અમારા દિલે તેા જુદા પ્યાર છે; અમારે! જુદો આ અધિકાર છે. ” પિવું નિત્ય ને માટલી નિત્ય ખાલી; પિધી છે અહી પ્રેમની મસ્ત પ્યાલી. “ એ પ્રેમની ખાતર જુએ પાંચાલીને વિપદા પડી;
એ પ્રેમની ખાતર જુએ શ્રાંતી ભરી સીતા રહી.'
રહેજો તમારે ત્યાં તમે ને હું વસું એકાંતમાં;
હું ને તમેા જુદા નથી અદ્વૈતના સિદ્ધાંતમાં.’
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હાથી તથા વાહને સ્વાર થાવું. અહા પ્રેમની અન્ય કારીગીરી છે; અરે પ્રેમની વાટડી આકરી છે.
23
,,
પ્રેમી સંતેામાં દયા પારાવાર હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાર યા છે. જયાં પ્રેમ નથી ત્યાં યા કે કૃપા હોયજ શાની !!! ભ ક્તિથી પ્રેમ પ્રકટે છે અને પ્રેમને દયા એ સ્વાભાવિક ધમ છે. આત્મા એજ ઇશ્વર છે અને તે પોતેજ પોતાના દેહને સરજનહાર છે. સના દેહમાં આત્મા છે અને તે સર્વના દેહને સરજનહાર છે. એ અપેક્ષા લક્ષમાં રાખીને કવિ કહે છે કે,~~~
'
જેણે તારૂ સરજન કર્યું-અન્ય તે તે સજે છે: જે વિશ્વાત્મા સકળ જીવને અ વર્ષા કરેછે. હારા છે જે પરમતિ તે અન્ય પ્રાણી તણા છે; ભાઈ ત્યારે જગત જીત્રને કેમ તું કષ્ટ દે છે. જેવાં હારે નયન પ્રિય છે અન્યને છેજ એવાં; જેવાં હારે શ્રવણ પ્રિય છે અન્યને સ્ટેજ એવાં,
""
જેવાં હારે મન હૃદય છે અન્યને એમ છે તા; શાને માટે જગત જીવને ભાઇ તું કષ્ટ દે છે. આ વિશ્વરૂપી મહાસાગર છે તેમાં આત્મારૂપી ધ્રુવ તારો છે. જગતરૂપી મહાસાગર ઉપર અજ્ઞાનરૂપી અંધકાર છવાઇ ર
For Private And Personal Use Only