________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) દુર્જન થકી પણ ના કરે, શુભ અશુભનું ક્યાં ભાન છે, - નાદાનની દસ્તાઈ પર, દિન રેન ભર ગુલતાન છે; દુર્ગધિ જળના છિલરમાં, વળી વળી ઝુકાવી નાખતું,
ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૬ કંઈ સ્પર્શમણિના સ્પર્શથી, એ લોહનું હૈડું ટળ્યું,
આજે અચળ ગિરિરાજનું, આખું શરરી ચંચલ ચહ્યું; વળી ના શકે જે વજા તે, કંઈ કારણે વાળ્યું વળ્યું,
ભળી ના શકે તે વારિ અગ્નિ, જ્વાળામાં જઈને ભવ્યું. ૭ કંઈ ઈલ્મથી કંઈ મંત્રથી, એ શાતિના સદને વસ્યું,
ઉસ્તાદના કિમિયાવડે, ફસાવી લેતાં ઝટ ફર્સ્ટ, સહુ તિમિર રવિના કિરણમાં,નિર્મળ રસ કરીને રસ્યું; સાચા અજીત આનંદથી, અક્ષયપદે નક્કી હસ્યું. ૮
સંસારર્વાપાના. (૨૨)
હરિગીત. આવી ગયાં પુરૂષ તથા, તરૂણું તણું ટેળાં ઘણું
આવે વળી બે સતમ છે, દુઃખ ટાળવાને દિલ તણું; ધીમત્તે જનતા સુજશ લઈ, ચાલ્યા સદાદિત જાય છે;
અપયશ તણું કાળાં ટિલાં, કરીને મુરખ હરખાય છે. ૧ ઉત્તર અને દક્ષિણ તરફ બે, સડક જાવા દરશતી;
શાન્તિ તણું વૃષ્ટિ વળી, બહુ વખત નિર્મળ વરસતી; ઉત્તર તરફ જનાર સુખડાં, પૂર્ણતાનાં પામતા;
દાવાગ્નિ કેરી વાળથી, ઉગરી જઈ આરામતા. દુઃખના સમુદ્ર જઈ ભળે, દક્ષિણ તરફની સડક આ - અતિ કષ્ટદાયક રાત્રિમાં, ઓળંગવા છે ખડક હા!
For Private And Personal Use Only