________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર) કણે સુકણ કારના, પુષ્પો સુપ્રેમે ધારતા,
એવા પ્રભુ વૃન્દાવને જઈ, ગાય માતા ચારતા. સુવર્ણ સમું અંબર સુખદ, જગદીશજીએ પહેરીયું | વિજલી તણું પિતત્ત્વ ત્યાં, સહેજે કરી ફી થયું; જે દંડ મારે ગોપતે, વનમાલી તેને વારતા
એવા પ્રભુ વૃન્દાવને જઈ, ગાય માતા ચારતા. કંઠે પ્રભુયે પહેરી છે, શ્રી વૈજયંતી માલિકા,
જેના કુસુમના વાસથી, થઈ વાસિતા વન જાલિકા; હલકે ત્વરિત હલકે હરિ, ગવૃન્દ પાછળ ચાલતા
શ્રી શ્યામસુન્દર વન વિષે, જઈ ગાય માતા ચારતા. એવી બજાવે મોરલી, ગ વૃન્દને ઘેલું કરે;
મનડું ભમે બીજે કદા તે, બંસીમાં રહેલું ઠરે, અધરે ધરી આનન્દમાં, ગોપાલપતિ આલ્હાદતા;
શ્રી શ્યામસુન્દર વન વિષે, જઈ ગાય માતા ચારતા. ૪ પ્યાસી કરેડે જન્મનાં, ડાર્યા નયન ગોપાલનાં,
પ્યાસી કરે જન્મનાં, ઠાર્યા હૃદય ગેપાલનાં ખાસી હજારો વર્ષની, પૃથ્વી પદે પાવન કરી;
જઈ ગાયમાતા ચારતા, વનમાંહિ સુન્દર શ્રીહરિ. ૫ અમૃતભરી કણે વિષે, સાફલ્યતા પૂર્ણ કરી;
અમૃતભરી નયને વિષે, સાફલ્યતા પૂરણ કરી; અમૃતભરી હૈડાં વિષે, સાફલ્યતા પૂરણ કરી;
જઈ ગાયમાતા ચારતા, વનમાંહિ સુન્દર શ્રીહરિ. જગના પિતા કૃષ્ણ જુએ, ગોમાતની સેવા કરી,
ને દીવ્ય દીધા દાખલા, એ ખ્યાલ લ્યો દિલડે ધરી; ગૌમાતની સેવા કરે, સુખડાં કરે દુઃખડાં હરે;
આ લેકમાં સુખ પામીને, અસ્તેય ભવજળને તરે. ૭
-~
For Private And Personal Use Only