________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
निर्लजथाखरे ? ( ७२ ) શાર્દૂલવિક્રીડિતમ.
ચાલે છે અહીં જેમ તેમ પણ ત્યાં, એવું નહીં ચાલશે; મ્હાલે છે મદમસ્ત અત્ર પણ ત્યાં, ક્યાં માની આ મ્હાલશે ? ઝાલે છે અહીં હસ્ત આંધવ જના, તે કાણ ત્યાં ઝાલશે ? ટાળે છે અહીં સત્ય માર્ગ પણ ત્યાં, દેવા હૅને ટાળશે. માટે સંગત સ ંત સાધુ જનની, નિત્યે કરા સ્નેહથી; વાટે વાત પ્રપૂર્ણ દીપક બુઝે, છેને ભર્યા સ્નેહથી; લાટે જો કિ સત્ય વાકય વિદુએ, દી સમા દેહથી; નાઠે તા નભશે નહી ભરૂ થઇ, સદ્ધ ગેહથી. શાસ્ત્રો સંત સમાજમાં જઇ સુણી, દીલે દયા રાખવી; ભેદો સર્વ ખલાસ ખાસ કરવા, સતાક્તિને સાંખવી; ભેદો રાખી વિલાસમાં વિચરતા, અંતે થનારા ખવી; છેદ્દો સ્વપ્ન સમાન નશ્વર ગણી, બ્રહ્માગ્નિમાં થા હવી ? ૩ વ્હાલી તુ કરિયે વિશુદ્ધ પ્રભુની, શીળી સદા છાંયડી; વ્હાલી ત્યાં નથી આવતી જગતની, ઝાલે ન કા ખઘડી; વાળી ઇંદન કાર્ય કાજ પ્રભુને, જો આપદા જે પડી; વાળી વાલ સવા તણી સમ થયા, જોજે જતા આખડી ? આજે છે કઇ યેાગ્ય કાળ કરવા, જે જે તુ વાંચ્યા કરે, ગાજે છે અદ્ભુ દુલિ યમ તણાં, ગાજ્યાં બધાં ત્વકરે; કાજે છે જળ પદ્મ સ તુજને, છેદ્યાં છતાં હું કરે; લાજે છે જગ નાથ પાપ ભજતાં, નિર્લજ થા આખરે ? ૫
For Private And Personal Use Only