________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૭ )
સબંધી જે અતિપ્રિય હતા, આવતા ઘેર મ્હારે;
હુ તેઓના ગૃહ પ્રતિ જઇ, માનતા મેાદ ભારે; તે સ ંબંધી મરણ પથમાં, જે અમારા સિધાવ્યા;
તે પ્રેમીનાં રૂદન કરવા, વ્હાણલાં આજ વ્હાયાં. જે જે કર્મો કર થકી કર્યાં, ને કર્યા નેત્રથી જે; જે જે કર્મો મન થકી કર્યો, ને કર્યા પાપથી જે; તે કર્માનું સ્મરણ કરતાં, થાય છે ખિન્ન કાયા;
તે કર્માનું રૂદન કરવા, વ્હાલાં આજ વ્હાયાં. આ વિશ્વે મ્હે જનમ ધરીને, કાંઇ લ્હાવા લીધા ના; વ્હાલાસ્વામી ચરજી પદનાં, તીર્થ પાણી પિધાંના; રાઇ રાઇ દિન વહુવતાં, જન્મ જે વ્યર્થ ખાયા; તે ખાતેનું રૂદન કરવા, આજના ભાનુ આવ્યે.
અવાયમમારજોલ ? ( ૨૦૪ )
મુદ્દાક્રાન્તા.
કોઇ પથૈ ગમન કરતાં, હથી મિત્ર જોડે; સત્કાન્તિથી વિષુ લજવતુ, કામિની વૃન્દ કેડે; હેતે ભાવે વિવિધ કૃતિએ, આવતુ એક દિને;
આ આંખ્યાએ વિકૃતિ સહિતે, નિર્ખિ યુ તત્ર તેને છે વિકારી કુસુમ શરની, જીમવાળી વ્યથાય;
છે ચે જૂદી યુવતિ કૃતિની, કામ પૂરી થાય; એ વેળાયે કઇક દિલમાં, દોષતા ઉભી આવી;
કાઇ ત્યારે અગમ પુરૂષે, નેત્ર દીધાં દમાવી. કોઇ કાળે અભિનવ રૂપે, નાટકે એક મિત્ર; લેઇ ચાલ્યે વિવિધ સુરનાં, વાદ્ય વાગ્યાં વિચિત્ર;
For Private And Personal Use Only
3