________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૪
(૨૩૭) સંતની શબ્દ રચના ન હી ઉથાપી;
મહારા સમ જગતમાં જન કોણ પાપી? શ્રી ઈષ્ટ ભકિત હદયે ઘડી ક્યાં કરે છે?
સદ્ રત્ન ત્યાગી પથરા નખપા ભરે છે; જેમાં ન કાંઈ રસ એ કવિતા પ્રલાપી;
મ્હારા સમ જગતમાં જન કાણુ પાપી ? તીર્થ સ્થળેય મન તે કંઈ પાપ બાંધે;
ટેલ તાર ફરીથી નહીં લેશ સાંધે; બીજાનું સારું કરવા નવ થાઉં ધાપી;
મ્હારા સામે જગતમાં જન કેણુ પાપી? સ્વાર્થાન્ય કાર્ય કરવા બહુ ખુશ થાઉં;
જાવું ઘટે નવ તહાં; હરખે હું જાઉં. આ વિશ્વમાં જીવન અ૫ દિસે તથાપિ,
મહારા સામે જગતમાં જન કોણ પાપી? વાવ્યાં અનિષ્ટ બજને ફળ ઈચ્છું સારાં;
વિદ્વિષ્ટ તત્ત્વ ગણું છું પરિપૂર્ણ પગારાં, લીધી ન હાથ શિવજ્ઞાન વિચાર વાપી;
મહારા સામે જગતમાં જન કેણુ પાપી?
૫
૬
૭
जोहोयथावुमानवीतो,वाताटलीमानवी. (७)
હરિગીત. નિંદા ન કરવી કેઈની, કારણ પ્રમાણે બેલવું
કામી કુટિલ કપટી કને, ખાલી હૃદય નવ ખોલવું; વિશ્વાસઘાતની વાતને, વિષ વેલ્લી જેવી જાણવી;
જે હાય થાવું માનવી તે, વાત આટલી માનવી. ૧ ઝડપબંધ જનાર.
For Private And Personal Use Only