________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) અદ્ભુત વાર્તાઓ વિષે, જે હર્ષ સુખ ઉભરાય છે;
એના થકી કોટી ઘણું સુખ, આત્મ વાત થાય છે. વિણ પુત્ર લક્ષાધીશ દિલમાં, દિલગીરી કરતો રહે;
સપુત્રના શુભ લાભથી, એને યથા સત્સુખ વહે; ઘડીભર પ્રભુના ધ્યાનને, જે પેગ કંઈ આવી મળે;
તો ઉક્ત સુતના લાભથી, કેટી ઘણાં સુખડાં ફળે. વ્હાલા અહારા આત્મની, શુભ વાટ અમને વ્હાલી છે;
માધુર્યભરી શ્રી આત્મની, વ્હાલી બબર ખાલી છે, આ કેફ પીધા બાદ સાચી, ઘેન આવે નયનમાં; ને બાદશાહી વિવની, આવી સ્કુરે છે હૃદયમાં.
જારમાસી છે? (પ)
હરિગીત. કેમ આવ્યા છો ? હૃદય મળે, જ્ઞાન સંજ્ઞક જાન્હવી,
ત્યાં સ્નાન કરતાં સર્વ પાપ, નાશ કરતાં માનવી, જે નિરખવાને કાજ પ્રાણી, આમને તેમ દેડત;
તે પુરૂષ તે હારા ઘરે, વિશ્રાંતિ લઈને છે સુતે. છે બાહ્ય સુખ કરતાં અતિશય આત્મના ભંડારમાં;
શૃંગારથી મધુરી મજા છે, વિરતિના આગારમાં, પાસે ભર્યું અમૃત છતાં, વિહ્વળ થઈને કેમ ફરે;
છે અષ્ટ સિદ્ધિ પદ તળે, તેના તરફ સુરતા કરો. નાસાવડે સૂંઘાય પણ, આનંદ ત્યાં આત્મા તણે;
નયનવડે નિરખાય પણ, આનંદ ત્યાં આત્મા તણે, દશ ઈદ્રિએ એ જડ છતાં, ત્યાં આત્મ દીપ પ્રકાશતો;
બુદ્ધિ વિષે નિર્ણયરૂપે રહી, વસ્તુને પરખાવતો.
For Private And Personal Use Only