________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩) મહદાત્મ વીર સમાન મેટા, નિગમકારે થઈ ગયા,
હિમાદિસમ વ્યાકરણ કર્તા, પુરૂષ જબરા થઈ ગયા; આનંદઘન સમ સ્વાત્મ વૃત્તિ, પરાયણે વળી થઈ ગયા,
જશવિજય સરખા શાસ્ત્ર જાણ, મહાન પુરૂ થઈ ગયા. ૧૨ છે જ્યાં ગયા? એ ધીર! ધારો-હદયમાં કંઈ ધીરતા,
આ પંચભૂતના દેહથી, પામ્યા ખચિત તે વીરતા; પૃથ્વી હતી જે તેજ છે, જળ ઉદધિ પણ જે તેજ છે,
મહા ગહન.પર્વત હાલ ભૂપર, એજના એ એજ છે. ૧૩ યંત્રો બનાવા કાજ આયસ, હાલ એનાં એજ છે,
શુભ ધનુષના ટંકાર કરવા, વંશ વૃક્ષે એજ છે; વળી વિવિધ વસ્ત્ર બનાવવા, શુભ સુતર વૃક્ષે એજ છે,
શિવમાર્ગ સાધન સાધવાની, બુદ્ધિ એની એજ છે. ૧૪ શ્રી નવિન લખવા જુઓ ! આ તાડપત્રે એજ છે,
એકાન્ત ભૂપર સ્થાન કરવા, ભૂમિ એની એજ છે, શાસ્ત્રો સમજવા કાજ, હાલે શાસ્ત્ર એનાં એજ છે,
નિજ ધર્મના ઉત્કર્ષ અર્થે, શૂર ગ્રંથે એજ છે. પુષ્પક સમાં વૈમાન કરવા, હસ્ત પદબલ એજ છે,
અ ન્ય ઉત્તમ પ્રેમ ધરવા, પ્રેમ એને એજ છે; નેમાદિ સમ બ્રહ્મચર્ય ધરવા, વૃત્ત એનાં એજ છે,
શ્રેણિક જેવી ભક્તિ કરવા, ભક્તિપથ પણ એજ છે. ૧૬ વળી દેવતા સુપ્રસન્ન કરવા, દેવ મંત્ર એ જ છે,
ભારત ઉપર ઘો પ્રેમ, આ ભારતી પણ એજ છે; ફળલ રસકસ આપવા, આ ભારતી પણ એજ છે,
યશાળી થાવા જગતમાં, આ દેહ એના એજ છે. ૧૭ સિદ્ધસેન સમ વિદ્વાન થાવા, શાસ્ત્ર સૂત્રો એજ છે,
ધનવંતરી સમ વૈદ્ય થાવા, ઓષધી પણ એજ છે;
For Private And Personal Use Only