________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨) વિદ્યારૂપી ધનને કદી, છીનવી શકે નહિ માનવી;
વિદ્યા વિનાની અન્ય સર્વે, વ્યર્થ વાર્તા જાણવી. ૫ વિદ્યા ખરેખર ઈષ્ટ જનનું, નૂરમાંનું નૂર છે, - વિદ્યાવળી શૂરવીર જનનું, એક ઉત્તમ શૂર છે; વિદ્યારૂપી ધન ચારવા નહિ, ચેરને મગદૂર છે,
મહાદિ શત્રુ મારવા, વિદ્યા મહા બહાદ્દર છે. ૬ રૂપસ્વ જનનું અધિકતર, રતિકાન્તથી અતિરૂપ છે,
શું? વર્ણવું મુખ એકથી, સ્તુતિ સર્વ એની અનુપ છે, વિદ્યારૂપી ધનને ન ભ્રાતા, ભાગ પાડી શકે,
વિદ્યારૂપી શૂરવીર સહ, નવ વિષય શત્રુ કદી ટકે. વિદ્યારૂપી ફૂગ વીણ જનજે, આંધળા તે આંધળા,
વિદ્યારૂપી પદવીણ જનજે, પાંગળા તે પાંગળા; નથી ચર્મ ચક્ષુ મનુષ્યને, ભાવતિ વિશાળજી,
માર્તડ ભારતના થયા, કે પરમ પુરૂષ રસાલજી. વિદ્યાવળી પરદેશમાં છે, પરમ સુહૃદ આપણું.
વિદ્યા ઉદય આદેશ અર્થે, વિજ્ય સેના સહ્યામણી, છે શસ્ત્ર વળી શુભ શાસ્ત્રની, વિદ્યા ઉભય કહીએ સદા.
તેમાં દ્વિતીય શાસ્ત્ર તે છે, ગ્રાહ્ય જનને સર્વથા. ૯ માથે પલિત આવે ધવલ, કંપે થરર કાયા યદા,
લઈ શસ્ત્રને પછી સૈન્યમાં, શુઝાય ના હર્ષે સદા; બીજી દીપાવે વૃદ્ધતા, એ માનવું મનમાં મુદા;
કીર્તિ શરીર કરવા અમર, એથી પિ! વિદ્યા સુધા. ૧૦ દિપે સુખદ જે કેસુડાં, પણ લેશ ગંધ મળે નહી,
દીપે સુસુન્દર ઈન્દ્રવરણું, લેશ સ્વાદ જડે નહી; ઉત્તમ કુળે જે જનમીઓ વળી, પુનિત હીન્દુસ્તાનમાં.
એ સર્વ મિસ્યા જાણવાં, જે ભારતી નથી ભાનમાં ૧૧
For Private And Personal Use Only