________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧)
નિ:સ’ગરૂપ તલવાર લઇ, ઘૂમીશ અરિદળમાં જઇ, સહુ શત્રુના સ ંહાર કરી, પામીશ સુખ અરિહીન થઇ; પેખીશ પ્રેમપ્રભા પછી એ, મિએ આવે અતિ. જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખખર પડતી નથી, ૧૫
વિદ્યાઅનેઘો વિષે. ( ૩૬ ) હરિગીત.
હે ભવ્ય જન ! શુભ રીતની, કહું હર્ષ થી હિતકર કથા, જે રીતી ત્યે સર્વને, સદ્ગુણ મળો સર્વથા,
છે સર્વ દન ખેલતાં; નથી પક્ષપાતી ન્યાય આ, વળી સફળ બીજા લેાકસહ, આલેાક નિશ્ચય થાય હા ! ૧ વિદ્યારૂપી ધન મેળવા, સહુ મહદ્ જન આ દેશમાં,
વિધા થકી નથી અન્ય ઉત્તમ, કેાઈ વસ્તુ અશેષમાં; વિદ્યા વિના ઉકલે નહી; નિજ જ્ઞાતિનું ઉત્તમ પણ,
ઉત્તમપણા વિષ્ણુ સંપ પણુ, ઉકલે નહી એકે અણું. વિષ્ણુ સપ સર્વે સત્વહીન, રહેશે ખચિત તે માનજો,
એ માટે હું સમ અન્ધુએ; ! આ વાત ઉરમાં આણુજો; વિષ્ણુ સપ સાધન તંત્ર યા તા, યંત્રનું ન કદી મળે, સાધન વિના નથી લક્ષ્મી તા, દુ:ખમાં સહુ જન ટળવળે. ૩ એ દુ:ખમાં ડૂબી જવાથી, ધર્મ કાચ્ચું અને નહી,
નવ ધર્મ કાર્ય અને અત:, શિવમેાક્ષ વાત ઉડી ગઇ; વિષ્ણુ મેાક્ષ જનની ઉત્તરના, અવતારનું દુ:ખ જાય ના,
જન્માદિને ટાળ્યા વિના, ઈશ વાક્ય પણ સચવાયના. ૪ પ્રભુ વાક્યને પાળ્યા વિના, છુટકા નથી કાઇ કાળમાં, એ સર્વાંનું કારણ સુવિદ્યા, એજ પ્રગટા હાલમાં;
For Private And Personal Use Only