________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪) શાની તમારે છે કમી ! રે ભ્રાત ! વિચારી જુઓ!
વિદ્યા અને મહેનત વિના, દુઃખમાં પડ્યા નિત્યે રૂ. ૧૮ વિદ્યા ભણે મહેનત કરે, ફળ દાતુ દૈવજ એજ છે,
દેવેની આશિષ મેળવે, એ દેવના ગણ એજ છે, સજજન તનય સઋાસ્ત્ર ભણુતા, દિગ સહુ ગજવી મુકે,
સાધુ જને અજ્ઞાન હણવા, ચેટ કદી એ નવ ચુકે. ૧૯ વૈશ્ય તણા વ્યાપારથી, દુઃખ હિન્દનું ક્વ ટાળશું !
દુ:ખમય સમય ત્યાગી અને, સુખીયા દિને કવ ભાળશું ! આળસ અવિદ્યા આદિ ક્યારે, ઉદ્યમેથી બાળશું !
સર્વજ્ઞ નરના જન્મને, કેવારમાં નીહાળશું !
guillagછે. ( ૨૭)
હરિગીત. જે રાયની દશદિશમાં, આજ્ઞા બરાબર ચાલતી,
ચતુરંગી સેના સજજ થઈ, અરિ સૈન્ય હરવા હાલતી; એ રાયના સેના સહિત, શ્રવણે સુણ્યા બેહાલ છે,
ઉરમાંહી જીવડા ! જાણી લે, કુલ જગત્ કાળફરાળ છે. ૧ નિત્ય ધારતા મણિયુક્ત, શિરપર મૂલ્યવાળા તાજને,
વળી છીંક થાતાં બોલતા, ખમ્મા ઘણુ મહારાજને; છડીદાર સાથે તાજવાળા, મરિ ગયા મહિપાલ છે,
જીવ! જાણીલે ઉરમાંહી કે, કુલ જગત્ કાળફરાળ છે. ૨ વિણુ વાંક ન્યાયી પુરૂષપર, બહુ જુલમને વર્તાવતા,
અન્યાય ન્યાય ન જાણુતા, વિજયી ધ્વજ ફરકાવતા; એ વિજયધ્વજ ત્યાગી કરી; ચાલી ગયા નરપાળ છે, ઉરમાંહી જીવ ! તું જાણી, કુલ જગતું કાળફેરાલ છે, ..
For Private And Personal Use Only