________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Art
श्रीसर्वज्ञायनमोनमः ॥ अखिलसिद्धान्ततवारूपकेभ्यः संयमिशिरोमणिभ्यः
રિરાજનાવાર્થ નિષાદારમનામकरपूज्यपावविश्वजनवन्दनीयसद्गुरुश्रीमद
बुद्धिसागरसूरीश्वरेभ्यो नमोऽस्तु ॥ श्रीअजितकाव्यकिरणावली. –
– चिद्घनस्वामिस्तुति (१)
| સવૈયા હે જાનવર ! તું ચિઘનસ્વામી, હારી લા સૌથી ન્યારી
હારી કૃતિનો પાર ન પામે, જગમાંનાં નર કે નારી. કઈ કહે આકાર વિનાને, કેઈ કહે છે સાકારી; એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ મ્હારી લે સ્વીકારી. ૧ કોઈ નિરંજન તુજને કહે છે, કેઈ કહે નહિ નરનારી;
નહીં નપુંસક કોઈ કહે છે, નામ વિનાનો તું ભારી. કઈ કહે છે નહી અવતારી, કેઈ કહે છે અવતારી; એક નિરંજનચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૨
For Private And Personal Use Only