________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૧ ) श्रीसद्गुरुचरणपुष्पांजलि.
ગરૂડ ચઢી આવળે એ-રાગ. બુદ્ધિસાગર સ ગુરૂપર જાઉં વારી,
જેણે મોક્ષની વાત વિચારી. બુદ્ધિએ ટેક. દયા સર્વ જને પર લાવ્યા, એક સો આઠ ગ્રંથ બનાવ્યા, સ્નેહ સાથે શિષ્ય એ છપાવ્યા. જૈન શાસ્ત્રના ઉંડાઅભ્યાસી, પ્રેમ જ્ઞાનના પૂર્ણ પિપાસી, પૃથ્વી ઉપર કીર્તિ પ્રકાશી.
બુદ્ધિ–ર શુભ સાહિત્ય કેરારે શેખી, ઉંચી દષ્ટિ સદેવ અનોખી, રાગ સર્વ દીધા હતા રોકી.
બુદ્ધિ–૩ આશ્રમ ઠામ ઠામ સ્થપાવ્યા, હાલ જરૂર વાળા તે જણાયા, જેન બાળ પવિત્ર ભણાવ્યા.
બુદ્ધિ–૪ વળી શાસ્ત્રના ભંડાર સ્થાપ્યા, ઉપદેશ અને કેને આપ્યા, કામ ભાવ અંતરમાંથી કાપ્યા.
બુદ્ધિ—પ કલ્પવૃક્ષ છે પર ઉપકારી, જેની છાયા છે શીતલ સારી, એવા ઉપકારી આનંદધારી.
બુદ્ધિ– માનપામતા જ્યાં જ્યાં તે જાતા, પુણ્યવત દેખી રાજી થાતા, જેના ગુણ દેશે દેશ ગવાતા.
બુદ્ધિ–૭ અમને આશરે એક તમારે, તારે હાથ ઝાલીને અમારે. બીજે સુખડનો જાણ્યો ઉધારે.
- બુદ્ધિ –૮ શિષ્ય અજીત સાગર પાયલાગે, મેંવું જ્ઞાનનું વરદાન માગે, ગુરૂ ચરણે સદા અનુરાગે.
બુદ્ધિ–૯
For Private And Personal Use Only