________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૯ )
અમે ત્હારા માટે સ્કીરી ધરી છે, અમે હારી મૂત્તિ સુખાર્થે સ્મરી છે,
હને વંદીએ એજ શુદ્ધ સ્વભાવ, ધણા છે જુદા પ્રેમ કેરે। પ્રભાવ.
મનભ્રમરનેશિણામાં, ( ૨૪ )
દુહા.
સમર્પહેલાં સદ્ગુરૂ, આણી હેત અપાર, જેની કૃપાથી જપશે, વાણી વિમળ ઉચાર. જય ગુરૂ જય ગુરૂ એલજે, જીહ્વા વારંવાર,
ષરિપુ સત્ય શમાવશે, ને વળી વિષયવિકાર. અહુ વિધવિધના ખાગમાં, ભમતા ષપદ સાર,
અનુભવી શાન્ત સુવાસને, કરતા કમળ વિહાર. પ્રેરિત કાળે કાઇ દિન, શાન્ત અને સુખકાર,
નિર્મળ જળથી અતિ સુખદ, તવર પણુ ચાપાર. પંકજથી પૂરાયલું, દેખી રમ્ય તળાવ,
ભ્રમર કમળપર જઇ ઠર્યા, લેતા મધુના લ્હાય. ચૂસે રસ રસવશ થઈ, અપૂર્વ ઊર ઉમંગ,
મસ્ત થયા મધુપાનથી, અંતર માદ અભગ એ અવસર રવિ આથમ્યા, કીધી પ્રભા નિજ બંધ, તાપણ તે ચૈત્યા નહી, જ્ઞાન નયનના અધ દેવાલયમાં દેવના, ઘટતણા ઘાંઘાટ,
જય જય શબ્દ થયા ઘણા, દેવઆર્તિની સાથ. કમળ મિચાયાં સર્વ ત્યાં, રઢીયાલી થઇ રાત, કમળપત્ર વચમાં રહી, કરતે ઘટમાં ઘાટ
૧૩
For Private And Personal Use Only
૩