________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૧ ) માટે ભાઈ? ક્ષણિક જગની, વસ્તુમાંહી શું રા?
શ્રી વહાલાનું પદ-લય નહી, એ પ્રભુને જયા કાયા કેરે ઘટ નિરખજે, નિશ્ચયે છેક કાચા,
સલ્લાંતિના ઉદધિ પ્રભુની, પ્રાપ્તિ અર્થેજ જાશે.
પૂર્વમો. ()
હરિગીત-છંદ. ભરસિધુમાં યા સરવરે, અથવા વિમળ સરિતા વિષે
વસનાર મન્દરમચ્છ જળ તજી, દુગ્ધ મીઠાં કેમ પશે? નિજ જીવન જળ વિણ દુગ્ધ, મધુ પિતા અગર પાતે નથી,
વહાલા વિના હું અન્ય નિખી, હર્ષયુત થાત નથી. ૧ તે હજારો ગડગડકે, બકે શબ્દો કરે;
એ સાંભળી મદમસ્ત થઈ. નહી નૃત્ય કેકી આદરે; અતપ્રિયા ઘનગર્જના વિણ, અન્યને હાત નથી;
બહાલા વિના હું અન્ય નિખી, હર્ષયુત થાત નથી. ૨ તારા કરે ચળકતા, આકાશમાં શેભે સદા;
તેમજ મહાતૈજસ્ ભર્યો, આ સૂર્ય ઘુમે સર્વદા ચાતક નિહાળી એમને, “વિણ ચન્દ્રલોભાતે નથી;
નિખી પ્રભુ વિણ અન્ય હે, આનન્દમય થાતો નથી. ૩ સત્ શાંતિનું સુન્દર સદન, કુમુદિની તેણે ચારે પતિ;
મધુરા બરફના ખંડશે, શશિરાય છે નિર્મળ ગતિ, એ દેખીને “વિણ સૂર્ય” પદ્મ ભૂહ હર્ષાત નથી; હું એમ પ્રભુ વિણ અન્ય નિખી, હર્ષયુત થાતું નથી. ૪
For Private And Personal Use Only