________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૭) स्वार्थीलोकोनोराजाओनेवळोबोध, (५)
| હરિગીત. છે મઘમાં માધુર્યતા, આનન્દદાયક અવનવી;
પૂરણ મદીરા પાનથી, લહેજત મનોહર પામવી; પછી મિત્ર સાથે સ્નેહ ભર, ગેઝી મધુરી કીજીએ,
જગમાંહી જન્મી એક ફેરા, મદ્ય રાજન? પીજીએ. ૧ છે માંસને આહાર રાજા, લેકને માટે ખરે;
આવ્યે હજારે પેઢથી, એ ચાલ ત્યાં દષ્ટિ કરે; દઢ થાય છે તો એ વડે, શીકાર રમવા પરવરે;
સમજૂ અદલ નરનાથજી? આહાર માંસ તણે કરે. ૨ પરલેક કે ઈશ્વર તણી, કેરટ કુદી કંઇએ નથી;
જે હોય તો શા કારણે, દેખાય નહી આ નયનથી? ઈશ્વર નથી તો ઈશની શી, બીક ધરવી આપણે
રૈયત અતિશય પીડવી, નથી ઇશ એના કારણે. ૩ રૈયત રળે પરદેશમાં, હુન્નર હજારો આદરે;
પણ ભૂપતિ કર દંડ વિણ, બીજા શું ઉપાયે કરે ? માટે પ્રજામાં આપ પૈસાદાર લેકે જોઈ ;
રગડી જુલમ આપી કરી, કરી દંડ પૈસા ધોઈ લ્યા. ૪ પણ જે જન હિંમત ભર્યા, ઉપરી કને પહોંચે જઈ;
તેનાં મુખે કાળાં ગણીને, નામ પણ લેવું નહીં; કિન્તુ મળે જ્યાં લાગે ત્યારે, પૂર્ણ શિક્ષા આપવી;
ફરિને ઉભા નવ થાય, એવી યુક્તિ દેવી દાખવી; ૫ કપટી કુટિલ કામી તણી, મિત્રાઈ હેતે રાખવી;
સઘળી કપટની યુક્તિઓ, સ્નેહથી શીખી નાખવી,
૧૭.
For Private And Personal Use Only