________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪)
ચાંચીયારીથળ છે ? (૪૭ ) હરિગીત છંદ.
નહિ હાથપર નહિ પાચપર, ગર્દન ઉપર પણ તે નહી, મસ્તક ઉપર નહિં રંચભર, તેમ સ્કંધપર પણ તે નહી; અવયવ ઉપર દર્શાય નહિ, ને અંગ આખુ ચરચર,
કયાંથી અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૧ રાત્રી વિષે આનન્દમય, આવેલ નિદ્રા હાય છે,
હું તું અગર આ વિશ્વનુ, અસ્તિત્વ જ્યાં નહિ કાઇ છે; અધિનાથ આ બ્રહ્માંડના, મધુજળ સુભગ રીત્યા ભરે,
કયાંથી અચાનક આવી થપ્પડ, દે હૃદય ઘાયલ કરે ? ર અગણિત તારામય સુખદ, આકાશથી આવી નહી,
અલિરાયના આવાસરૂપ, પાતાલથી નિકલી નહી; ના મૃત્યુજનના લેાકથી, આવાગમન નયને ઠરે,
ક્યાંથો અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૩ રણમાં મરેલા મર્દ જન, જેવા પુન: પાછા ક્રે,
કે ભસ્મીભૂત રજૂવડે, કઇ વસ્તુઓ મન્ધન વરે; એમજ મરીને જીવિત થઈ, સર્વાંગ રામે વિસ્તરે,
કયાંથી અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૪ આની કળા આની ઈજા, જાતી કળી મુજથી નથી,
આની પ્રમળ કારીગરી, જન કાઇને તજતી નથી; આકાશ મૃત્યુ સ્વર્ગમાં, સ્મરની સવારી સ ંચરે, સમજાય નહિ ક્યાંથી અહીં, આવી હૃદય ઘાયલ કરે ? ૫
For Private And Personal Use Only
•