________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) સેવાધર્મ. ()
હરિગીત-છંદ. જે મન ધારે માનવી તે, મૂસો તેને કહે,
ને વચનના હોશિયારને, વાચાલ છે એવું કહે; અથવા કહે કે વાયુ કેરા, રેગવાળે પ્રાણી છે;
સેવા તણું તે ધર્મની, ગતિ ગહન જગમાં જાણું છે. ૧ સેવા તણે આ ધર્મ તે, યોગી જને એ નવ સહે;
ચેગી જને એકાંતમાં, ધરી ધ્યાનને બેસી રહે, સહવી બીજાની લાતને, સહવાં વચન બીજા તણું;
સેવા તણા એ ધર્મનાં, નિર્માની જન લે ભામણાં. ૨ પણ ઇન્દ્રથી એ માનને, તજ અતિ મુશ્કેલ છે,
ધાતુ કનક ને કામિનીને, ત્યાગ જગમાં હેલ છે; નિજ વર્ણ આશ્રમ જાતિની, મર્યાદ લજા દૂર કરી;
કરવી સહન સેવા અરે ? એ વાત છે દુર્લભ ઘણી. ૩ સેવક રહે જે પાસ તે, તેને જગત જન ખળ કહે;
ને દૂર રાખે સ્થિતિ, અભિમાન વાળે થઈ રહે; - શાનિત ધરે તે ભીરૂ છે, નીતિ રહિત ક્ષાંતિ વિના;
યેગી જનેથી નવ બને, સેવક ધરમની ભાવના. ૪ मौनान्मुर्खःप्रवचनपटुर्वातुल जल्पको वा
चान्त्याभीदि न सहते प्रायशो नाभिजातः पृष्टः पार्श्वे वसति नियतं दूरतश्चाप्रगन्म:
सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥१॥
For Private And Personal Use Only