________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) ગુરૂપદ સ્વીકારે હર્ષથી, બહુ શિષ્યના સગૂરૂ થવા, જે તે જનોને ત્યાગી કરવા, બાધ માંડે આપવા;
સદ્દગુરૂ બની માયાવી મેટા, શ્વાનની પેઠે ભાસે; દિલના ગુરૂ બનનાર સાચા, સદ્દગુરૂ તે ક્યાં હશે!
જેને નથી અન્તર વિષે, દુનિયાં તણું પરવા કશી, કુડ, ક્રોધ, માયા, મેહ, જેના દીલથી ગયાં ખશી,
દિલમાં મીલાવે દલડું, એ ઝરણ કઈ રીતે ફૂટશે! દીલના ગુરૂ બનનાર સાચા, સદગુરૂજી ક્યાં હશે ! ૮
પૈસા અગર અધિકારના, સમયે ફરે સાથે ઘણું, એ બેઉ જે નવ હોય તે, વિખરાય જેમ હિમના કણા;
દુઃખને સમે વિશ્રાતિ દેવા, આવતા જે ધસમસે, આપમે દિલ દઈ પુછતા, મિત્ર ક્યાં વસ્તા હશે !
જ્યાં ત્યાં લખ્યું છે તે કહ્યું, જ્યાં ત્યાં ભમ્યું મન માનતુ. મેટાઈને શિખરે ચઢિ, મન ન્યાયને નથી નાણતું;
નિર્દોષ દિલડાં દાખવી આત્માનું હિત જે દાખશે, દિલના ગુરૂ બનનાર એવા, સદગુરૂજી ક્યાં હશે !
જ્યારે કહે નિજ વાતડી, ત્યારે બધામાં સ્વાર્થ છે, એ વસ્તુમાં કઈ દિને, કેઈએ દિઠે પરમાર્થ છે !
પરમાર્થ સ્વાર્થ ઉભય તજ, નિજ ફરજ જાણે નસનસે, એ સત્ય પંથી સત્ય મિત્રે, વિશ્વમાંહી કયાં હશે ! ૧૧
કાગળ લખે ચતુરાઈથી, ચતુરાઈથી બેલી શકે, ચતુરાઈમાં પહેરે સુપટ, શૃંગાર સજતી કર થકે;
જી હા વિષે મીઠું વદે છે, ઝહેર તે હઈડા વિષે, અમૃત ભરી દિલ મેહિની, નિર્મળ સ્નારી ક્યાં હશે! ૧૨
તે જગતના લેક છે, આ લેકના રાજા બની, દિલના દિવાના લેકને, પરવા નથી રાજાતણું;
-
૧
For Private And Personal Use Only