________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિન્ડે તરણ યુક્તિ દિધી, પ્રિય! ઉતર કરવી વાર શી,
નકા અય્યારી ચાલી આ, ભરસિન્થમાંહી ધસમસી. ૧૦ વિને બધાં અળગાં થયાં, સામે નગર સોહાય છે,
બીજી અહે! આ આવતી, નૈકા અરે ! દર્શાય છે; આવી મળી ભેટી સ્વજનની, મંડળી યે યે હસી,
નેકા અભ્યારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૧૧ સોરઠા સૈકાપર ધ્વજ વેત; વિરતીતશે શોભી રહ્યો, હું આનંદ સમેત, નિર્ભય બની પ્રભુજન થયે.
अपक्वरदयनाउद्गार. (१६)
છંદ-હરિગીત. કંઈ ઠામ બહુ સ્વરપૂરિતા, મધુરી વણા વાગી રહી,
કંઈ ઠામ મૃત જન પાછળ, રેકલ અતિ લાગી રહી; કંઈ ઠામ વિરહ ઉતાપ છે, સત્સંગ બીજે થાય છે;
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૧ કઈ ઠામ તરૂણ પુરૂષ તરૂણી–નારી પર તલસાય છે,
કંઈ ઠામ શક્તિ વિહીન, પુરૂષે વૃદ્ધ પણ દર્શાય છે; કંઈ ઠામ મંગલ ગીત ને, કંઈ ઠામ યુદ્ધ મચાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૨ હાથી ઉપર બેસી ઘણા, ધન કેફ પીને મલતા,
કઈ ઠામ અબ્ધ અપંગ નિર્બળ, પ્રાણિ દુ:ખમાં તલફતા; કંઈ દોષી મૂછ મરડતા, નિર્દોષી માર્યા જાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમજાય છે? ૩ કઈ ઠામ નૈસર્ગિક કવિ, કમનીય કવિતા કપિતા,
કઈ ઠામ મદ્યાધીન જન, થઈ મેહને વશ મલપતા;
For Private And Personal Use Only