________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
૪
આ લેક કેશ લ્હાવને તું, ઘાવ સરખા જાણતો;
આ લેક કેરા દાવને, નહિ નાવ સરખા જાણતો. ગારી મજાની મૂર્તિ મારા, હૃદયમાં આવે સદા;
સંભારતામાં ઉદ્દભવે છે, હૃદય મધ્યે આપદા, તું જ્યાં બિરાજે ત્યાં હુને, ઘડી એક તો સંભારજે;
ગુરૂભાઈને પ્રિય? કઈ દિન તું, ના ઘડિક વિસારજે. કરું યત્ન તુજને ભૂલવા, પણ તું ભૂલાતો છે નહિ,
હારા વિના આનન્દને, ઉદ્યાન ખિલે છે નહિ હારી સ્મૃતિ મ્હારી સ્મૃતિમાં, યાદ બધુ લાવજે,
તું જ્યાં બિરાજે ત્યાં થકી, જળ પ્રેમનાં વર્ષાવજે. મુજ પ્રેમ જળનાં બિંદુએ તું, પ્રેમ સહ સ્વીકારજે,
હારા મને ગત ભાવને તું, ભાવ સાથે ભાવજે; આધાર તું ધેય, તું પ્રેમને પ્યાસી હતો;
તે આજ મારા હૃદયથી, નવ દૂર તું નાશી જતો. સાધુ જનેને વિશ્વની, વસ્તુ વિષે સ્વામિત્વ શું ?
પછી વિશ્વ કેરી વસ્તુને, શું સાધુ જનને અર્પવું? નથી અર્પવા સમ વસ્તુ હારી, પાસમાં સંસારિની,
અમૂલ્ય વસ્તુ સ્વીકારજે, માટેજ કેવળ યાદિની.
નિવાગાંગણી. (૭૨)
હરિગીત-વા ગઝલ-સોહીની. આત્મા તણું આરામથી,નિર્મળ પણે હસતો હતે; સહવાસમાં વ્યંગ્યાથે કહી, સુંદર પણે હસતો હતે;
કંઈ વાત કહીએ ત્યાંય પણ, સહજ સ્વરૂપ હસતે હતે ને પ્રેમભીનાં નેત્રથી, પ્રેમા થઈ હસતે હતે.
For Private And Personal Use Only