________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ર૭
(૩૦) એ તે રહી ઘડી વાત, અબોલાં વૃક્ષ બિચારાં,
ઉન્ડાળે સહિ તાપ, શતળ છાયા દેનારાં, શીયાળે સહી શીત, તળે આયે ગરમાવો,
માસે સહી નીર, રાખતાં જીવ કેરાઓ. પંખીડાનું જીવન; ગૃહ રહેવાનાં તે છે,
કૂવા પાવઠ તથા, ખેતી ને ખેતર એ છે; એ વૃક્ષે અગણીત, ઢેરને ખાવા કાપ્યાં,
પલ્લવ પત્ર લેઈ, પશુ મુખ આગળ આપ્યાં. ૨૬ મસ્તક વિણ રામ મનુષ્ય, એમ દશે! દેખાશે?
હા! હા!તે તે જુલમ, વિશ્વ વિષે વર્તાશે, નિર્મળ જળ દાતાર, વર્ષ આપે જે પશિયા,
તે પરિપૂર્ણ થાય, અન્નતણું કઈ ઢશિયાં. એયે અર્ધા વહ્યાં, પ્રબળતા પવને કીધી,
મંઘે મેઘે તદપિ, જરા ઝાંખી નહિ દીધી; બે ત્રણ દિનથી પવન, જરી જરી મંદ થયો છે,
વર્ષાને વિશ્વાસ, કંઈ કંઈ થઈ રહ્યો છે. વાદળ પણ હઠી ગયાં, શ્યામ નિર્મળ નભ ભાસે,
સારસી જઈને ટી, ગઈ કાલે આકાશે; પવન ફર્યો છે કિમપિ, અગ્નિખૂણે વહ જાતે,
એને લઈ વિશ્વાસ, હવે વર્ષને થાત. ૨૯ રાખે મેહ જે લાજ, તેજ સઘળું સારું છે,
મારા? તવ કરૂણાથ, અમારૂં જગ પ્યારું છે; કરણ જે અમતણી, તેહ સામું નવ જેશે,
દુ:ખને લાયક અમે, જરૂર એવા છે દેશે. હે શ્રી જોષીરાજ ! જુઓને ટપણે શું છે?
જ્યાં ત્યાં વારંવાર, લેક પ્રશ્નને પૂછે છે. ૩૧
For Private And Personal Use Only