________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૭ ) કીટ ભ્રમરવત્ બ્રહ્મ થવાને, બ્રહ્મ ગુણોને બહુ સ્મરશું,
અપૂર્વ એવે અવસર આવે, આલ્હાદિત માનસ કરશું. ૨ આત્મધૂન વળી રેમમમાં, લાગી રહેશે રઢીયાલી,
અલક્ષ દેશમાં લક્ષ ધરીશું, જીનવરજીનું જયશાલી; વહાલ કરીશું હાલમ વરથી, પ્રેમી પિતાના પદ વરશું,
અપૂર્વ એવે અવસર આવે, આભ્યાદિત માનસ કરશું. ૩ જાચીશું નહિ કોઈની આગળ, જડ વસ્તુને એક જરી,
જાગીશું નિત સજજન આગળ, સુખમય વસ્તુ સ્નેહ કરી, અવળે માગે ભૂલ કરી નહી, કેઈ દિવસ દેડી મરશું,
અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશું. ૪ ઝઘડા કરીએ તે આ જગમાં, ઝગડાને કંઈ પાર નથી,
જન્મ જાય ઝગડા કરતાં પણ, ઝગડે જાય ન એક રતી; અલ્પ જીવન જેનું નવ નકકી, જોઈ જોઈ પગલાં ભરશું, - અપૂર્વ એવે અવસર આવે, આલ્હાદિત માનસ કરશું. ૫ વિકટ પંથ છે વિશ્વ પિતાને, ધર્મ કર્મ કરશું નિત્યે,
દેહ ઈન્દ્રિયે દમન કરીશું, જ્ઞાનક્રિયા કેરી રીતે, અન્તઃકરણ શમાવી ઘટમાં, દુ:ખદરિયાનાં જળ તરણું,
અપૂર્વ એવે અવસર આવે, આલ્પાદિત માનસ કરશું. ૬ હળીમળીને હરખાઈશું, શ્રીજગપતિને ઘેર જતાં,
સિધે રસ્તે જાશું સિદ્ધા; સિદ્ધ દશાલય સાંભરતાં; અજીતસાગર ! ઈષ્ટ મળે જેમ, એમ હવે તે અનુસર,
અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશું. ૭
For Private And Personal Use Only