________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) જેનાથી ખાવું પીવું, જીવનભરમાં, તત્ત્વ તે શું? સ્મર્યું છે
એની કે દીને તે, ખબર કરી ના, તો પછી શું કર્યું છે? ત્યાંસુધી સર્વ ખોટું, સકળ દુઃખને, આપનારી કિયા સે;
ચાલે? શ્રી સદ્ગુરૂની, નિકટ જઈને પ્રશ્ન આ પૂછીએ સે.૪ બેલે હે શ્રી ગુરૂજી ?, અમ અરજ છે, રાડ છે એક પાકી; :
જેને જાણ્યા વિનાની, અમ જીવનની, દેરી છે ફેક આખી; આવ્યા પાદારવિન્દ, પરમ શરણે, પાઠ આના જણાવે ?
કેને લઈ આ બધું છે?, અભય પદ શું? ભેદ એના ભણાવો? ૫ केनेषितं पतति प्रेषितं मनः, केन प्राणःप्रथमः प्रैति युक्तः केनेषिता वाचमिमां वदन्ति, चक्षुः श्रोत्रं कउदेवो युनक्ति ।।
નોપનિક. ૨ મં ?
w? (૨૦)
હરિગીત. ઈચ્છા નથી મુજને કશી પણ, સ્વર્ગના સામ્રાજ્યની;
ઈચ્છા નથી ચંચલ નયનની, સ્વર્ગની સુન્દરી તણું; છેને પડી રહી એક મમ, વન ભરેલી ઉર્વશી;
| યારા પ્રત્યે ? લ્હારા વિના, ઈચ્છા નથી મુજને કશી. ૧, ઉદ્યાન સુન્દર સ્વર્ગના, છોને રહ્યા આકાશમાં
સેના તણું શણગાર મય, વસવું નથી આવાસમાં, માયિક જગતની વાંછના, લોકો ભલે ઈ છે હશી;
મારા પ્રત્યે? હારા વિના, ઈચ્છા નથી મુજને કશી. ૨ બલિરાય મદમાતે થઈ, હૈડે ખુશી થાતું હશે;
પાતાલના વસનારને, આનન્દ વષતે હશે; સંપત્તિ મેંઘી ત્યાં તણું, છે દેત્યના દિલમાં વસી;
પ્યારા પ્રત્યે? હારા વિના, ઈચ્છા નથી મુજને કશી. ૩
For Private And Personal Use Only