________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ )
સોષ. ( ૭૫ )
સવૈયા.
.
પાપ કર્મોમાં વ્હેલ કરીને, પાછળથી પસ્તાતા નહિ; મુટ્ટલજનના સંગ કરીને, યમના ખત્તા ખાતા નહિ; શ્રી ઇશ્વરના અદલ મામાં, જાતાં કદિ અચકાતા નહિ; પેાતે વિષ જળ પીવસુધામાં, અન્ય લેાકને પાતા નહિ. પ્રભુજનનાં દિલડાંને દુભાવી, હેડામાં હરખાતા નહિ; શાંતિ નામનુ સમરણ કરતાં, શાણા જન ? શરમાતા નહિ; ભગવત પન્થ ભુલાવે પાપી, તે વાટે ભરમાતા નહિ; નિર્દય લેાક તણા મંડલમાં, થન થન થન થન થાતા નહિ. ચતુરાઇ ચંચળ દુનિયાંની, અંતરમાં કદિ હાતા નહિ; ગુણીયલ પ્રભુનું ગાન તજીને, વિષય ગાન કદિ ગાતા નહિ, નદી ગંગાનું સ્નાન મૂકીને, ગટર વારિમાં ન્હાતા નહિ. અલબેલાની પ્રેમ જમાં, જાતાં કઈ અચકાતા નહિ. સત્શાસ્ત્રોનુ જ્ઞાન તજીને, કલ્પિત મતને સ્હાતા નહિ, ધરણીધરનું ધ્યાન તજીને, અન્યધન્યમાં ધાતા નહિ; સપ્ત સ્વરભર અનહદ મુરલી, ભર અરણ્યમાં ન્હાતા નહિ; અન્ય નારીમાં માઠુ કરીને, મદમાતા હિંદુ થાતા નહિ, સત્ય વાક્ય તજી વ્યર્થ જાળમાં, પડવા કદિયે જાતા નહિ; સંત પુરૂષના સંગ તજીને, પાપિ વિષે પથરાતા નહિ; પાત્ર કુપાત્રનું ભાન ભૂલને, જ્યાં ત્યાં થાતા દાતા નહિ; સત્ ચિત્ ઘન ઇશ્વર પદ્મ ત્યાગી, અત્ર તત્ર અથડાતા નહિ.
+
For Private And Personal Use Only