________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૦ )
નટવા નાચે ચાકમાં રે, લાખા કરે જન શેર; વાંસ ગૃહીને દોરે ચઢે છે, ચિત્ત નથી બીજા ઠાર. ભ્રુગારી ચાપટ રમેરે, કામીના મન કામ; માનન્દઘનના અંતર માંડી, એમ પ્રભુનું નામ.
પ્રભુ
પ્રભુ જ
પદ ૯૬ રઘુપતિ રામ રૂદેમાં રહેજોરે એ રાગ.
મ્હે વ્હાલેા.
સખી મ્હારા નાથ છે મતવાલારે, એને કીધા પેાતાના સખી ટેક. જોખન લેઇ સાથે કયાં હું જાઉંરે, માહ સ`ગ પતિને ગમ્યું આવુ?; કેમ. જન્મારા મ્હારા વહાવુ,
સખી ૧ સારી જાણીને કીધી સગાઈરે, કાણુ પાપ લાગ્યું આજે આવીરે; કર્મે વિરહ દશા વરતાવી. સખી ૨ ઘટે શું કહેવુ પેાતાના જનનેરે, નાથ વિરહ તપાવે છે . તનનેરે; કામ અગાડવુ ન ઘટે સ્વજનને. સખી ૩
૫૬ ૯૭ રાગ ઉપરતા.
જગમાંહી તનના વિશ્વાસ શે! કરવારે, ઘટ અનુભવ વારિના ભરવા. જેવી વીજળી આવી અને જાશેરે, ગ કરશે! નહિ કાયા વિલાશે.
જગત્ ૧
જૂઠ્ઠું તનડુ ને ધન પણ જૂઠું રે, જીટુ જોખન ધરપણ જૂઠું રે; આનન્દઘન શિવપુર રૂડું.
જગત ૨
જગત્ ટેક. જેવા યાગ છે પાણી પતાસેરે;
પદ્મ ૯૮ માર્ચીના ભજનને રામ.
તે જોગી ગુરૂ મ્હારા, પરમ ગુરૂ તે ચેાગી ગુરૂ મ્હારા રે જી; આ પદના જે કરે નિવેડા, તેજ સુખદ ગુરૂ સારા મ્હારા સાધુ? ૧
For Private And Personal Use Only