________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨). આવાં ફરીને ટાણલાં, વળી પ્રાપ્ત કરતાં નહીં મળે,
આ જન્મ સાચો જોગ છે, અને મૂહાત્મા ટળવળે; હાલ મા છે મિત્ર સાચો, ઈષ્ટ તેમાં ભળી ગઈ;
આ પ્રેમરૂપ તલાવડીની, હદ હવે આવી રહી.
અમારાજમાં પ્રમો. (૯૪)
(સયા.) (કાદંબરીમાંથી) ભાઈ? પ્રજા રંજન કરવાને, સમય આજ તુજને છે પ્રાપ્ત;
વૃદ્ધપણાથી હવે અમારે, સમય થયો છે. સર્વ સમાપ્ત; રાજ કાજનો ઘણા દિવસ સુધી, અમે વહ્યો છે નિર્મળ ભાર;
લેભ દેષથી યુક્ત થઈને, નથી પ્રજા પીડી તલભાર. ૧ કરી અપમાન સુપૂજ્ય જનોને, કદી ઉદ્વિગ્ન ક્યજ નથી,
અહંકાર આણું ઉત્તમ જન, તેમજ વિમુખ કર્યા જ નથી; કોઇપણાથી કઈ પ્રાણુને, ત્રાસ કર્યો આ જ નથી,
નિજ હષથે અન્ય આત્મને, હાસ્યભાવ આજ નથી. ૨ કામ કર્મમાં લુબ્ધ બનીને, અન્ય લેક જ નથી;
"ઉત્પથી માર્ગ સમગ્ર જીવનમાં, સ્વપને પણ જોયો જ નથી, રાજધર્મ ખુલ્લો કીધો છે, નિજ અભિરૂચિને તેમ નહી;
વૃદ્ધત સેવા સાચવી છે, દુવ્યસનની એમ નહી. ૩ સન્ત પુરૂષને પગલે ચાલ્યા, ઈન્દ્રિય ગણને કદિજ નહી,
પ્રબળ ધનુષ ઉન્નત કીધું છે, મન મર્કટને કદિ જ નહીં; શાસ્ત્ર કથિત વૃત્તોની રક્ષા, કરી એવી તનની જ નહીં; જનાપવાદને ભય રાખ્યા છે, એ મૃત્યુને જ નહી. ૪
૧ ઉંચામવાળા. ૨. પિતાના હસવાની ખાતર બીજાનું દીલ હાંસી કરીને દુભાવ્યું નથી. ૩ વૈષયિક કર્યો. ૪ પ્રભુપદનું સ્થાન. ૫ અવળે માર્ગ.
For Private And Personal Use Only