Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका थ० ४ गा ६ प्रमादर्जनेऽगडदत्तरप्टान्त परिनाजकः स्वयमन्यत्र कुत्रचिद् गत्या बहून् दरिद्धपुरुषान् समानीतवान् । तेपा शिरसि ताः पेटिका दत्त्वाऽगडदत्तेन सह सय नगराद् पहिर्गतः । परिवाजकोऽगडदत्तमाह -- भो ! क्षणमात्र बने स्थित्वा निद्रासुखमनुभवामः । पग्निाजकेनन मुक्ते सति सर्वेऽपि पुरुषास्तन मुप्ताः । कपटनिद्रया परित्राजकोऽपि मुप्त । अगड दत्तोऽपि 'अस्य विश्वासो न कायः' यतः " घोरा मुहुत्ता अवल सरीर " इति विचार्य क्षमूलेऽगडदत्तः प्रसुप्तोऽस्तीति यथा प्रतिपोधो भवेत् तथा स्वकीयवस्त्रेण घृक्षमूल प्रच्छाद्य सय खड्गमादाय गच्छन्नरीत्या वृक्षस्यापरभागे स्थितः । ततोऽसौ रखवारी करता रहा। इतने में वह जोगी वहा से निकलकर बाहर आया
और अनेक दरिद्र पुरुपों को साथ में लेकर वहा वापिस आगया । उन पेटियों को उनके माथे पर रखवा कर अगडदत्त को साथ ले फिर वह वहा से अपने स्थान की ओर रवाना हो गया । स्थान इनका जगल में था अतः वह मय को लेकर वहां पहुंच गया । पहुँचकर उसने कहा-हे अगडदत्त ! यहा कुछ देर तक अपन सर ठहर कर विश्राम करलें । इस प्रकार कह कर वह सो गया उसके सोते ही वे सब पुरुप भी सो गये । जोगी वास्तविक निद्रा में नहीं सोचा था, किन्तु बनावटी निद्रा में ही वह सो रहा था। अगडदत्त चतुर था उसने विचार किया, अज्ञातकुलशील वाले का सहसा विश्वास नहीं करना चाहिये । क्यों कि "घोरा मुहत्ता अवल सरीर" समय विकट है शरीर अवलहै इसलिये मनुष्य को हर समय सावधान रहना आवश्यक है, ऐसा सोचकर उसने एक वृक्ष की फैली हुई जड़ पर इस तरह से अपना वस्त्र ओढ़ादिया कि जिससे जगने पर जोगी को ऐसा ख्याल हो जावे कि " यह ચોરી કરવાનું કામ પતાવીને તે જગી બહાર આવી છેડે દૂર જઈને કેટલાક દરિદ્રી માણને લઈ આવ્યો શેઠ ના ઘરમાથી ચોરેલી પેટીએ તેમને માથા ઉપર મુકાવી અગડદત્તને સાથે લઈ તે ત્યાથી જ ગલમાના પિતાના સ્થાન તરફ પલાયન થયો ત્યાં પહોંચીને તેણે અગડદત્તને કહ્યુ-આપણે થોડો વખત અહીં વિશ્રાતિ કરીએ આ પ્રમાણે કહીને તે સુઈ ગયા એના સુતા પછી તે સઘળા માણસો પણ સુઈ ગયા જેગી ખરેખર ઊંઘતે ન હતે પણ ઢગ કરતા હતે અગડદત્ત ચતુર હતે તેણે વિચાર કર્યો કે-અજ્ઞાતકુળશીલ वामान विश्वास १२ नोभ, “घोरा मुहुत्ता अवल सरीर " સમય વિકટ છે, શરીર અબળ છે માટે મનુષ્ય હર સમય સાવધાન રહેવું જરૂરી છે એવું સમજીને તેણે એક ઝાડની ફેલાયેલી ડાળ ઉપર પિતાનું વસ્ત્ર એવી રીતે ઓઢાડી દીધું કે, જેનાથી જોગી જાગે ત્યારે તેને એવો ખ્યાલ આવે કે,