Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५४
सराप्ययनले थमारूढः । तौ भृगुपातकरणार्थ ता समारूदौ । ताभ्यां तत्र शिलातलोपविष्टस्तप - शोपितसर्वाङ्गो मुखोपरिबद्धसदोरकमुखास्त्रिका शुभन्यानोपगत आतपना कुर्वन् , एक. श्रमणो दृष्टः। तद्दर्शनाऽऽश्वस्तहृदयौ साश्रुलोचनौ तत्समोपे गतवन्तौ । भक्तिविह्वलहृदयो तो सरहुमानपुरस्सर तमपि वन्दितवन्तौ । सोऽपि ऋषिः ' दया पालये' ति कथनपूर्वक तयोरागमनकारणमपृच्छत् । तावपि स्ववृत्तान्तनिवेदनपूर्वक पर्वतारोहणाभिमायं निवेदितवन्तो । तर त्या मुनिराह-न युक्त विविधविधावगिरिवर-श्रेष्ठ पहाड देखा।देखकर इनके मनमे आया कि इस पर चढकर ही भृगुपात-पहाड उपरसे पडकर मरन करना अच्छा है। इस विचारसे वे दोनोंज्यों ही उसके ऊपर चढे । कि सहसा-एफाएकएक शिलातलपर विराजमान मुनिराज के ऊपर इनकी दृष्टि पडी। मुनिराज का सर्वाग तपस्या की उत्कृष्य से शुष्क हो रहा था । मुखपर सदोरकमुखवत्रिका बधी थी। उस समय ये शुभध्यान में तल्लीन बने हुए आतापना ले रहे थे। मुनिराज के दर्शनो से इनके अशान्त हृदयमें कुछ धैर्य बंधा । विश्वस्तहृद्य होकर ये दोनो मुनिराज के पास पहुँचे । पहुँचने पर इनकी आखें (पानीवाली) डरडया आई । भक्ति से विह्वल बन कर दोनो ने मुनिराज के चरणों में बहुमान पुरस्सर मस्तकनमाया । मुनिराजने भी " दयापालो " ऐसा कहते हुए उनसे आने का कारण पूछा । मुनिराज के सामने उन्हो ने अपना समस्त आद्योपान्त यथावत् वृत्तान्त करते हुए पर्वत पर चढ़ने की भी यात सुना दी। सुन ચાલતા ચાલતા તેમણે એક ઉચે પહાડ જોયો તે જોઈ તેમના મનમાં વિચાર આવ્યું કે આના ઉપર ચડીને ત્યાંથી પડતું મૂકવું એજ યોગ્ય છે આ પ્રમાણે નિશ્ચય કરી બન્ને જણા એ પહાડ ઉપર ચડ્યા એ વખતે એકાએક તેમની નજર એક શિલા નીચે બેઠેલા મુનિરાજના ઉપર પડી મુનિરાજના સર્વ અગો તપસ્યાની વિકટતાથી શુષ્ક બની ગયા હતા મેઢા ઉપર સદરકમુખવસ્ત્રિકા બાધી હતી એ વખતે તે મુનિરાજ ધ્યાનમગ્ન દશામા તપ કરી રહ્યા હતા આ સમયે મુનિરાજના અચાનક દર્શનથી તેમના અશાત હૈયામાં વૈર્યની રેખા પ્રગટી મક્કમ દીલે તે બન્ને જણાએ મુનિરાજની પાસે જવા પગ ઉપાડયા ત્યા પહોચતાજ તેમની આખોમાથી ચોધાર આંસુ વહેવા લાગ્યા ભક્તિથી વિહળ બનીને બને એ મુનિરાજના ચરણોમાં મસ્તકનમાવ્યા મુનિરાજે પણ “દયા પાળો” એવું કહીને તેમને આવવાનું કારણ પૂછ્યું મુનિરાજ સમક્ષ તેમણે પોતાનુ આદીથી અત સુધીનું યથાવત વૃત્તાત કહી દીધુ આ તમા પર્વતપર ચઢીને જીવન સમાપ્ત કરવાની વાત પણ કહી દીધી એ