Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'प्रियदर्शिनी टीका अ० १५ नन्ददत्त-न दमियादिपइजीपचरितम्
आत्मनोऽस्तित्वमेव सफलधर्ममत्तिकारणम् । अतस्तनिराकरणादेवानयोधर्मवेमुख्य स्यादिति विचिन्त्यात्मनोऽस्तित्व प्रतिपेधयन् पुनस्वात आह
मूलम्जहा ये अग्गी अरणीउऽसतो, खीरे घयं तिल्लमही तिलेसें। एवमेव जाया सरीरमि सत्ता, समुच्छई नासइ नौवचिठे ॥१८॥ छाया~यथा चाग्निररणापसन् , क्षीरे धृत वेळमय विलेषु ।
एपमेन जातो ! शरीरे सत्ता, समूर्छन्ति नश्यन्ति नारतिष्ठन्ते ॥१८॥ टीका-'जहा य' इत्यादिहे जादौ-पुत्रौ ! यथा च यथैर, च शब्दोऽधारणे, अग्नि अरणौ अग्नि
भावार्थ-पिताने जिस निमित्त तपका करना निषिद्ध किया है उसी निमित्तमा निषेध वे भी तपश्चर्यामे उसको अनुपयोगी बतलाते हुए कर रहे हैं-कहते हैं हे पिताजी । वन स्वजन आदिका तपस्यासे क्या सजध है। अभीतक जितने भी रुपिजन मुक्ति पधारे हैं, वे सर एक त्यागके प्रभावसे ही पधारे हैं । अतः हमको इन वस्तुओसे क्या प्रयोजन है। हम तो निर्दोप भिक्षावृत्ति करते हुए सद्गुणोंको उपार्जित करना चाहते हैं। अतः सम्यग्दर्शनादिक मुक्तिप्रापक सद्गुणोंका उत्कृष्ट सवय मुनि बने विना नहीं हो सकता है इसलिये ही हम मुनि बनना चाहते हैं ॥१७॥
पुत्रोंकी इस प्रकार यात सुनकर पुरोहितने विचार किया कि आत्माका अस्तित्वही सकल धर्मकी प्रवृत्तिका निमित्त है-"अत आत्मा नहीं" है अथ यही उनको समझाना चाहिये ताकि इनकी प्रवृत्ति धर्मसे विमुख
ભાવાર્થ-પિતાએ જે નિમિત્તે તપને નિષેધ કરેલ છે એજ નિમિત્તને નિષેધ તેઓ પણ તપસ્યામાં બીન ઉપયોગી હેવાનું બતાવીને કહે છે કે, હે પિતાજી ! ધન, સ્વજન, આદિને તપસ્યાની સાથે શું સબધ છે? આજ સુધીમાં જેટલા પણ ષિજન મુક્તિને પામ્યા છે, તે સઘળા એક ત્યાગના પ્રભાવથી જમણે પધાર્યા છે. આથી અમારે એ વસ્તુઓ સાથે કોઈ પણ પ્રજન નથી અમે તે ભિક્ષાવૃત્તિ કરીને જ તેમજ સદ્દગુણેને ઉપાજીત કરવા ચાહીએ છીએ આથી સમ્યગ્દર્શનાદિક મુક્તિને આપનાર સદ્દગુણેને ઉપાર્જીત કરવાનુ ઈઝીએ છીએ સમ્યગ્ગદર્શનાદિ મુક્તિને આપનાર સશુને ઉત્કૃષ્ટ સ ચય મુનિ થયા વગર બની શકતો નથી આ માટે જ અમે મુનિ બનવા ઈચ્છીએ છીએ કે ૧૭
પુત્રોની આ પ્રકારની વાત સાંભળીને પુરહિતે વિચાર કર્યો કે, આત્માનું અસ્તિત્વ જ સઘળા ધમતી પ્રવૃત્તિનું નિમિત છે “અત આત્મા છે જ નક્કી એજ