Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराष्पयन " 'बतासी' इत्यनेन पुरोहितपरित्यक्तपित्तग्रहण गर्दितस्व, 'सन्ध जर्ग' इत्यनेन समस्वस्य जगतो धनस्य चाणकारमत्व प्रदर्य सम्मति तदनित्यतामाह
मूलम्मंरिहिसि रीयं । जया तैया वा, मणोरमे कामगुणे पहाय । ऎको है |म्मो नरदेव । तोणं, ने विजेई अन्नमिहेहे किंचि ॥४०॥ - भावार्थ-कमलावती दवी अपने पतिको समझा रही है कि नाथ । तृष्णाकी समाप्ति कभी किसीकी नहीं हुई है । अतः जब यह बात है तो फिर आपकी यह तृष्णा परधनको लेने के लिये क्यों यढ रही है। त्रिलोकका साम्राज्य एव उसमें रहा हुआ समस्त विपुल वैभव भी बढती हुई इस तृष्णालो मिटानेवाला नहीं होता है । प्रत्युत यह तृष्णा लाभ होने पर अधिकाधिक पढती रहती है । यदि मान भी लिया जाय कि इच्छित पदार्थ के मिलनेसे तृष्णाका शमन हो जाता है तो इससे क्या । क्या बहिरग अभिलपित पदार्थों की प्राप्ति मनुष्यकी जन्म जरा एवं मरणसे रक्षा कर सकती है । किन्तु नही । गाथामें रहे हुए चतासी पदसे यह प्रकट किया गया है कि पुरोहितद्वारा परित्यक्त धनका ग्रहण करना आपके लिये निंदास्पद है 'सव्व जग' इससे यह बात सूचित की गई है कि धन इस समस्त जगतकी रक्षा नहीं कर सकता है ॥३९॥ - ભાવાર્થ-કમલાવતી દેવી પિતાના પતિ–રાજાને સમજાવી રહેલ છે કે નાથ ! તૃષ્ણાની સમાપ્તિ કદી કોઈની થઈ નથી, તેમ કેઈની થવાની પણ નથી, તૃષ્ણા એ વારવાર જન્મ મરણના ફેરા કરાવનાર છે જ્યારે આમ જ બીના છે તે પછી પરધનને લેવાની આપણી તૃણું કેમ વધી રહી છે? ત્રણ લેકનું સામ્રાજ્ય અને એમાં રહેલા સઘળા વિપુલ વૈભવ પણ વધતી જતી તૃષ્ણાને મટાડનારા નથી બની શકતા પ્રત્યુત લાભ મળવા છતા પ, આ તૃણુ અધિ કોધિક પ્રમાણમાં વધતી જ જાય છે જે માની લેવામાં આવે કે, ઈચ્છિત પદાર્થ મળી જતા તૃષ્ણાનુ શમન થઈ જાય છે તે એથી શું એ બહિરગ અભિલષિત પદાર્થોની પ્રાપ્તિ મનુષ્યનું જન્મ, જરા અને મરણથી રક્ષણ કરી ? शो छ ? ४२ ५८ नही मायामा रहे- 'वतासी' पहथी 2 प्राट ४२वामा આવેલ છે કે, પુરોહિતે ત્યાગ કરેલા એવા બીન વારસ ધનને ગ્રહણ કરવુ मापन भाटे से निहार५४ छ "सव्व जग " माथी ये पात सूचित ४२वामा આવે છે કે, ધન આ સમસ્ત જગતનું રક્ષણ કરી શકતું નથી . ૩૯