Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ चतुर्दशमध्ययनम् ॥ व्याव्यात चित्रसभूतीयाख्य नाम त्रयोदशमध्ययनम् , साम्मतमिपुकारीय नाम चतुर्दशमध्ययन मारभ्यते । अस्य च पूर्ण ययनेन सहायमभिसम्बन्धः-पूर्वाध्य. यने मुख्यतया निदानदोपाः मोक्ताः, प्रसङ्गतो निनिदानगुणाश्चापि । अस्मिन्नध्ययने त्वनिदानस्य मुक्ति कारणत्वात्तद्गुणाः प्रोच्यन्ते, इत्यनेन सम्बन्धेनायातमिदमध्ययनम् । अस्या ययनस्य प्रस्तावनामाह
मुनिवन्द्रमुने सविधे गोवल्लभनाम्नो गोपस्य नन्द-सुनन्द-नन्ददत्त-नन्दप्रिय नामनश्चत्वारो दारकाः मत्रजिताः, तत्र द्वौ भ्रातरौ नन्दसुनन्दी चित्रसभूतपूभित्र
चौदहवां अध्ययन प्रारम्भचित्र सभूतीय नामक तेरहवा अध्ययनका व्याख्यान हो गया। अय यह इपुकारिय नामका चोदवा अध्ययन प्रारभ होता है। इस अध्ययनका सध तेरहवें अध्ययनके साथ इस प्रकारसे है-पूर्व अध्ययन मे निदानबंध सरधी दोप मुख्य रूपसे प्रकट किया गया है सा मे विना निदानसे होनेवाला गुण भी प्रतगत. प्रतिपादित हुआ है। इस अध्ययनमें अब यह कहा जावेगा कि मुक्तिका कारण (निया गा) निदानका अभाव है तथा इस (नियाणा) निदानके अभावमे कौन २ से गुण उत्पन्न होते हैं। इसी सवयको लेकर इस अध्ययनका प्रारभ किया गया है । इसकी प्रस्तावना-इस प्रकार हैकिसी एक समयकी बात है कि-मुनिचद्र मुनिराजके पास गोवल्लभ
ચિદમાં અધ્યયનને પ્રારભ ચિત્રસ ભૂત નામના તેરમા અધ્યયનનું વ્યાખ્યાન પુરૂ થયુ, હવે આ ધુકારિય નામના ચૌદમાં અધ્યયનને પ્રારંભ થાય છે આ અધ્યયનને તેરમાં અધ્યયન સાથે સબ ધ આ પ્રમાણે છે તેરમા અધ્યયનમા નિદાન (નિયાણા) ખ ધ સબ ધી દેષ મુખ્ય રૂપથી પ્રગટ કરવામાં આવેલ છે તદુપરાત વગર _નિદાનથી થનારા ગુણ પણ પ્રસ ગત પ્રતિપાદિત કરવામાં આવેલ છે આ આ ધ્યયનમાં હવે એ કહેવામાં આવશે કે, મુક્તિનું કારણે નિદાનને અભાવ છે. તથા એ નિદાનના અભાવથી કયા કયા ગુણ ઉત્પન્ન થાય છે એ સ બ ધને લઈને આ અધ્યયનને પ્રારભ કરવામાં આવે છે જેની પ્રસ્તાવના આ પ્રકારની છે
કોઈ એક સમયની વાત છે કે, મુનિચદ્ર મુનિરાજની પાસે ગોવલલભ