Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टी अ० १३ चित्र-सभूतचरितवर्णनम् .. महरतोस्तयोः सग्रामविशारदयोः सग्रामो न पूर्णतामगात् । तदा ब्रह्मदत्तेन चक्र मक्षिप्तम् । तेन चक्रेण दीर्घनुपस्य शिरद्धिनम् । ततो जयत्वेप चक्रवर्तीति घोषः सकलजनाना मुखानिस्सत. । देः पुष्पष्टिः सता, उक्त च-" उत्पन्नोऽयं द्वादशचक्रवर्तीति।
ततो जनपदलो सस्तूयमानो नारीन्दकृतमुमङ्गलो ब्रामदत्तकुमारो मन्त्रि मभृतिभिरनुगम्यमानः समाने प्रविष्टः । पौरजनै सरलसामन्तैश्च तस्य चक्रवर्त्य - इस प्रकार इन दोनों सग्राम विशारदोका बहुत समय तक परस्परमें युद्ध चलता रहा-परन्तु दोनों में से परास्त कोई भी नहीं हुआ। ब्रह्मदत्त ने जर यह देखा कि दीर्घराजा सामान्य शस्त्रोंसे पराजित नही हो सकता है तर उसने उसके ऊपर चक्र चलाया उस चकसे दीर्घराजाका मस्तक कटकर जमीन पर गिर पड़ा, इसी समय "ब्रह्मदत्त चक्रवर्ती जय. चता वर्ता" इस प्रकारका जयघोप सफल जनता के मुखसे स्वतः निकल पड़ा। देवों ने भी आकाशमार्गसे उसके ऊपर पुष्पवृष्टि की और साथ मे सव को यह सूचना भी दी कि यह ब्रह्मदत्त नारहवें चक्रवर्ती उत्पन्न हुए हैं।
उसी समय देवों की वाणी सुनकर समस्त जनपद लोको ने ब्रह्मदत्तचक्रवर्ती की खून मनमानी स्तुति की। तथा नारियों ने उसकी मगल आरती उतारी और और भी खून मङ्गलाचार किये। इस प्रकार ब्रह्मदत्त चक्रवर्ती सकल नर नारियों द्वारा सस्तूयमान होता हुआ मत्रीमडल आदि के साथ २ अपने भवन में प्रविष्ट हुआ। वहा पुरवासियों ने एच દેવા છતા પ બને વચ્ચે ખૂબ સમય સુધી યુદ્ધ ચાલતું રહ્યું અને માથી કઈ કઈને હરાવી ન શકયું બ્રહ્મદત્ત જ્યારે આ પરિસ્થિતિ જોઈ ત્યારે તેણે વિચાર કર્યો કે, દીર્ઘરાજ સામાન્ય શોથી પરાજીત થઈ શકે તેમ નથી, ત્યારે તેણે તેના ઉપર ચઇ છેડયું ચ પિતાનુ કામ આબાદ બજાવ્યું દીર્ઘરાજાનુ મસ્તક ચક્રના પ્રહારથી કપાઈને જમીન ઉપર પટકાયુ આ સમયે ચારે તરફથી “બ્રહ્મદત્ત ચકવતી જય થાઓ ની જયપણુ સકલ જનતાના મુખમાંથી નીકળી પડી દેવોએ પણ આકાશમાથી તેના ઉપર પુષ્પવૃષ્ટી કરી સાથોસાથ સહુને સૂચના પણ દીધી કે, આ બ્રહ્માદર બારમા ચક્રવર્તી ઉત્પન્ન થયેલ છે એ સમયે દેવેની વાણી સાંભળીને સઘળા જનપદ-લોકેએ બ્રહ્મદત્ત ચક્રવતીની ખૂબ જ સ્તુતિ કરી સ્ત્રીઓએ તેની મ ગળ આરતી ઉતારી અને ખૂબ ઉત્સાહભેર ઉત્સવ મનાવ્ય, આ પ્રમાણે બ્રહ્મદત્તચક્રવતી સઘળા સ્ત્રી
પુરુથી સ્તુતિ પામીને મત્રીમડળ વગેરેની સાથે પિતાના રાજભવનમાં ગયે વચા સઘળા પુરવાસીઓએ અને સઘળા સામતોએ મળીને તેને ચકવતી પદ્ધ