Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टी म० १३ चित्र-संभूतचरितवर्णनम्
७३५ इति विचार्य मुनिरुपदेशदानाद् विरतोऽभूत् । तदनु मुनिविहार कृतवान् । क्रिमेण मोक्ष गतः । विपवसुखान्यनुभातवानतिनोऽपि कियान कालो व्यतीतः । ।
अन्यदा पूर्वपरिचितेन केनापि द्विजेन स चक्रवर्ती मोक्त -भो महाराजाधिराज! चक्रातिनो यद् भोज्यमन्न तद्भोक्तुमिच्छामि, नतोऽहति भवान्। ममामिलाप पुरयितुम् । चक्रिणोक्तम्-भो द्विज ! मामक भोज्यान्न भोक्तु नाईसि । यतो मा विहाय वदन्यस्य न परिणमति । ततो द्विजेनोक्तम्-अये । भोजनमात्रदानेऽपि वचनोंके प्रति रति-अनुराग होना नहीं लिखा है । इस प्रकार विचार कर मुनि उपदेशसे विरत हो गये। और कुछ समय बाद वहा से विहार भी कर गये । तया कालान्तमे वे कर्मक्षय,करके मोक्षपधार गये । इधर चक्रवर्ती भी विपक सुग्वों का अनुभव करता हुआ अपने 'कालको 'व्यतीत करने लगा। ।
FF , - एक समय की बात है कि पूर्वपरिचित ब्राह्मण ने चक्रवतीसे आकर 'कहा कि हे महाराजाधिराज मैं यह चहता है कि चक्रवर्तीका जो भोज्यान है वह मुझे खानेको मिले। मेरी इस अभिलापा की पूर्ति आपके सिवाय
और कोई नहीं कर सकता है। अतः आपसे प्रार्थना है कि आप मेरी इस अभिलापाको पूर्ति करे। द्विज की प्रार्थना सुनकर चक्रवर्तीने कहा है दिज! तुम मेरे भोग्यान्नको नहीं ग्वा सकते हो, क्यों कि जो भोजन में करता हू वह और किसी दूसरेको खाने पर नहीं पच सकता है। चक्रवर्ती के इस कधनको सुनकर ब्राह्मणने कहा महाराज! चक्रवर्ती भी आप भोजन [,લખાયેલ નથી આ પ્રકારને વિચાર કરી મુનિ ઉપદેશથી વિરત, બની ગયા
અને છેડે સમય રહીને ત્યાથી વિહાર કરી ગયા, સમય પુરો થતા કમનો ક્ષય કરીને તેઓ મોક્ષધામમા સીધાવ્યા આ તરફ ચક્રવતી પણ વિષય સુખનો અનુભવ કરતા કરતા પિતાનો સમય વિતાવવા લાગ્યા. 9 " એક સમયની વાત છે કે, પૂર્વી પરિચિત બ્રાહ્મણે ચક્રવતીને આવીને કહ્યું કે, હે મહારાજાધિરાજ ! હું એ ચાહુ છુ કે, ચક્રવતીને જે ભેજન મળે છે એવું ભેજન મને ખાવા મળે. મારી આ અભિલાષા આપના સિવાય કઈ પુરી કરી શકે તેમ નથી આથી આપને પ્રાર્થના કરું છું કે, આપ મારી આ
અભિલાષાને પૂર્ણ કરે બ્રાહાણની પ્રાર્થના સાભળીને ચક્રવર્તીએ કહ્યું કે, હું દ્વિજ હુ જે પ્રકારનું ભજન કરૂ છુ તેવુ ભોજન તમે ન ખાઈ શકે કેમકે, જે ભેજન હું કરૂ છુ તેને બીજો કોઈ માણસ ખાય તે તે, પચાવી શકે નહી. ચક્રવતીનું આ પ્રકારનું કહેવું સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે, હાંરાજ !