Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
UR राजन् ! इदं मनुष्यजन्म सुदुभम् , कुशाग्रजलबिन्दुवत्पतनशीलमायुः, कति चञ्चला लक्ष्मीः, कटुपरिणामा विषयासक्तानां च ध्रुवो नरकपाता, मुलेमै पुन विरतिरूप मोक्षवीजम् , वैराग्यमच्युतिर्नरकपातकारणम्, नतोऽत्पपदिवसस्यायिनी राज्यलक्ष्मीविदुपो मना समाक्रप्टु नाईति । ततः परित्यज्य इच्छाशक कर तपके फलको भोगो। इस प्रकार ब्रह्मदत्तके वचन सुनकर मुनिराज ने उनसे कहा राजन् ! क्यो भूल रहे हो क्या तुम नहीं जानते हो कि यह मनुष्यजन्म यहुत ही दुर्लभ है। आयुका कोई भरोसा नहीं, यह तो कुशाग्रस्थित जलविन्दुकी तरह पतनशील है। लक्ष्मीका कोई विश्वास नहीं क्यो कि यह प्रकृतिसे चचल है। जैसी धर्मबुद्वि आज है वैसी ही सदा स्थिर बनी रहेगी यह नहीं कहा जा सकता। विषयसेवनका फल अच्छा होता है यह केवल दुराशामात्र है। क्यों कि इनका परिणाम का ही होता है। विषयोंमें आसक्त चित्त वालोका नरकोमें पतन अव
मावी है। विरति रूप मोक्षका बीज अत्यंत दुर्लभ है। वैराग्यका अभाव नियमतः जीवको नरकमे ले जानेका कारण है। इसलिये हे राजन् ! अल्पदिवसतक ही रहनेवाली इस राज्यलक्ष्मीकी चालोंमें तुम क्यो फसे हुए हो। बुद्धिमान तो इसके व्यामोहमें नहीं फसते है। विचारी राज्यलक्ष्मीमें इतनी शक्ति ही कहा है जो बुद्धिमान व्यक्तियों अन्तःकरणको अपनी ओर आकृष्ट कर सके। इसलिये हे राजन् !
ફળને ભગવો બ્રહ્મદરના આ પ્રકારના વચન સાંભળીને મુનિરાજે તેને કહ્યું, રાજન! કેમ ભૂલી રહ્યા છો? શુ તમે જાણુતા નથી કે, આ મનુષ્ય જન્મ ખુબજ લભ છે, જીદગીને કેઈ ભરોસો નથી એ તે વાસના અગ્ર ભાગે ચેટેલા જળબિંદુ સમાન ક્ષણભંગુર છે લક્ષ્મીને પણ કઈ વિશ્વાસ નથી કેમકે, એ પ્રકૃતિથી જ ચચળ છે જેવી ધર્મબુદ્ધિ, આજે સ્થિર છે તેવી સદા સ્થિર બની રહેશે એ કહી શકાય તેવું નથી વિષય સેવનનું ફળ સારૂ હોય છે એ તે કેવળ દુરાશા માત્ર છે કેમકે, એનું પરિણામ ખૂબજ કડવું હોય છે વિક યોમાં આસક્ત ચિત્તવાળાનુ પતન અવશ્ય નરકેમ થાય છે વિરતિરૂપ મોક્ષનું બી અત્યત દુર્લભ છે વૈરાગ્યનો અભાવ જીવને જરૂરથી નરકમાં લઈ જનાર બને છે આ માટે હે રાજન ! થેડા દિવસ જ રહેનાર એવી આ રાજ્યલક્ષમીની ચાલમાં તમે કેમ ફસાઈ પડયા છે ? બુદ્ધિમાન તે એના લેભમા ફસાતા નથી, બિચારી રાજ્યલક્ષમીમાં એટલી શક્તિ જ કયા છે કે, તે બુદ્ધિમાને ખ્યnિ એના અતકરણને પોતાની તરફ આકર્ષિ શકેઆ માટે છેજા ને