Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२६
उत्तराभ्ययनले भिषेकः कृतः । चक्रवर्तित्व पालयन् नामदत्तः मुखेन काल यापयति । एकदा तस्य पुरतो नटेन नाटयमारब्धम् । तस्मिन् समये दास्या चक्रवर्तिहस्तेपूर्वः कुसुमस्तको दत्तः । त कुसुमस्तस्क जिघ्रतो नाटय प्रेक्षमाणम्य गीत च भूपतषक वर्तिन एव विमर्शो जातः-यदेवविधः कुसुमस्तरको मया काऽप्याघ्रातः, एवविध नाटय प्रेक्षितम् , गीत चापि श्रुतम् , परन्तु वा कदा च श्रुतम्' इति न स्मृति पथमायाति । एव चिन्तयश्चक्रवर्ती मूच्छितः । तदनु तस्य जातिस्मरण जातम् । दृष्टास्तेन पञ्च पूर्वममाः । तत्र सौधर्म पद्मगुल्मविमानेऽभूत नाटयदर्शनसकल सामन्तोंने मिलकर उसका चक्रवर्तिपद पर अभिषेक किया। इस तरह चक्रवर्ती के पदसे अलकृत होकर ब्रह्मदत्तकुमार ने अपने जीवन के समय को सुखपूर्वक व्यतीत करते रहे। __एक समय की यात है कि चक्रवर्ती के सामने किसी नटने नाटक का आयोजन किया । नाटक को देखने के लिये नाटकशाला में विराजमान उन चक्रवर्ती के पास आया कि इतने में ही किसी एक दासोने अपूर्व कुसुमका स्तरक-गुच्छा भी चक्रवर्ती को प्रदान किया। नाटक को देखते गाने को सुनते ण्व उस कुसुमस्तवकको सूघते हुए चक्रवर्ती के मन में ऐसा विचार बधा कि मैने ऐसा कुसुमस्तरक कही सूघा है, तथा इस प्रकार का नाटक भी कही देखा है और इस प्रकार का गाना भी कहीं सुना है। परन्तु मेरे द्वारा यह सब कार्य कहा हुए है इस बात की याद नही है। ऐसा विचार करते २ चक्रवर्ती को मूळ आ गई और बादमे उनको जातिस्मरण ज्ञान भी उत्पन्न हो गया। उसके प्रभावसे चक्रवर्तीने ઉપર અભિષેક કર્યો આ રીતે ચક્રવતી પદથી અલ કૃત બનીને બ્રહ્મદત્તકુમાર પિતાના જીવનને સમય સુખમાં વિતાવવા માડ , એક સમયની વાત છે કે, ચકવતીની સમક્ષ કેઈ નટે નાટકનું આયેાજન કર્યું નાટકને જેવા માટે ચક્રવતી જ્યારે નાટકશાળામાં પહેચ્યા ત્યારે કોઈ એક દાસીએ અપૂર્વ કુસુમને ગુછે પણ ચક્રવતીને પ્રદાન કર્યો નાટકને જોતા અને ગાયનને સાભળતા અને એ પુષ્પગુચ્છને સૂઘતા ચક્રવતીના મનમાં એવો વિચાર જા કે, મે અગાઉ આવુ કુસુમસ્તબક ન્યાય સુઘેલ છે તેમજ આ પ્રકારનું નાટક પણ કયાય જોયેલ છે તેમ આવું ગાયન પણ સાભળેલ છે પરંતુ આ બધુ મે કયા અનુભવ છે એની યાદ આવતી નથી એવો વિચાર કરતા કરતા ચક્રવતીને મૂર આવી ગઈ અને એમા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયા એના પ્રભાવથી ચક્રવતીએ પોતાના પાછલા પાચ ભવને