Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टीका म० १३ चित्र-सभूतचरितवर्णनम् सनत्कुमारचक्रवर्त्यपि पुसासिभिः सह नगर प्रविष्टः । तदा चित्रसभूताभ्या मुनिभ्या चिन्तित यदापाभ्यां सलेखना पिहिता । इदानीमनशन कुर्तुमुचितम् , इति विचार्य ताभ्यामनशन प्रारब्धम् ।। ____ सनत्कुमारचक्रिणा 'नमुचिमन्त्रिगतत्सर्व समाचरितम्' इति विज्ञाय रज्जुविनियन्त्रितसकलाहोपाल. स देत सह मुनिममीपे प्रापितः । सहजकरुगारूलितहृदयान्या ता-या स मन्त्रि मोचित । सनत्कुमारोऽपि सान्तः पुरः सपरिजनस्तयोचन्दनाय तर समागताः तन भक्तिभारसभृतान्तःकरण. स चक्रवर्ती तयोश्चरणयुगले पतितः। तत्पत्नी सुनन्दाख्या श्रीदेवी प्रबलभक्तिभानममुद्रेकाद् विस्मृत्य लिया। सनत्कुमार चक्रवर्ती भी पुरवामियों के साथ नगरमे चले गये। इतने में चित्र और सभूत मुनिराजों ने विचार किया कि हम दोनों ने सलेग्वना पारण की है तो अनशन करना भी उचित है। इस प्रकार विचार कर उन दोनों ने अनशन करना प्रारभ कर दिया। __ "नमुचि मन्त्री ने ही यह सब कुछ करवाया है " ऐसा विचार कर के सनत्कुमारचक्रवर्ती ने, रस्सीद्वारा उसके सकल अग एव उपागों को यधवा कर दुतो के साथ मुनिराजो के पास भिजवा दिया मुनिराजोंने जब उसकी यह दयनीय दशा देखी तो उन्होने बन्धनमुक्त करवा दिया। क्यो कि मुनिराज स्वभावत: करुणा दयाल हृदय सम्पन्न हुआ करते हैं, जब सनत्कुमारचक्रवर्तीने यह बात सुनी तो वे भी मुनिराजोको वदना करनेके लिये अपने अन्तःपुरको साथ ले कर वहा आये और भक्तिभावसे ओतप्रोत अन्तःकरण हो कर उन मुनिराजोंके चरणोंमे उन्होंने अपना सिर ચકવર્તી પણ પુરવાસીઓની સાથે નગરમાં ચાલ્યા ગયા આ સમયે ચિત્ર અને સભૂત મુનિરાજોએ વિચાર કર્યો કે અમે બંનેએ સલેખના ધારણ કરી છે તે અનશન કરવુ પણ ઉચિત છે આ પ્રકારનો વિચાર કરી એ બને એ અનશન કરવાને પ્રારંભ કર્યો
“નમુચિત્રિએજ આ સઘળું કરાવેલ છે” એવુ જાણીને સનકુમાર ચક્રવતીએ દેરડાથી તેના અગ ઉપાંગોને બધાવીને તેની સાથે મુનિ મહા રાજેની પાસે મોકલાવી દીધો મુનિરાજોએ જનારે તેની આવી દયામય દશા જોઈ ત્યારે તેમણે તેને બંધનથી મુક્ત કરાવ્યું કેમકે મુનિરાજ સ્વભાવત કરૂણા હૃદયવાળા હોય છે જ્યારે સનકુમાર ચક્રવર્તીએ આ વાત સાંભળી તે તે પણ મુનિરાજોને વદના કરવા માટે પિતાના અત પુરને સાથે લઈ ત્યા આવ્યા અને ભક્તિભાવથી ઓતપ્રેત આત કરણવાળા બનીને એ મુનિરાજોના ચરણોમાં તેમણે પિતાનુ શીર ઝુકાવ્યુ ચક્રવર્તીની પત્ની કે જેનું નામ સુનદા