Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
उत्तराभ्यसन खेदेन, मदीयानुचरा अन्वेपयिष्यन्ति । यद्यरण्ये क्यापि भविष्यति तदा मिलिष्यत्येव इत्युक्त्वा ग्रामाधिपतिः सानुचरान् जरण्ये वरधनुमन्वेपयितु प्रेपितवान् । ते समागत्य वदन्ति-अरण्य सर्वमन्वेपितम् , न कोऽपि पुरुषो दृष्टः । परन्तु महा रापतित एप पाणः समुपलब्धः । ततः कुमारो 'वरधनुर्पतः' इति चिरकाल सन्ताप कृतवान् । आप इस विषयकी चिन्ता न करे । मै अपने सेवकों द्वारा आज से ही उसकी खोज कराता ह । यदि वह जगल में कही पर होगा तो अवश्य मिल जायगा। इस प्रकारसे कुमारको धैर्य बधाकर उसने शीघ्र ही नौकरों को आदेश दिया कि वे वन में जाकर जहां पर भी वरधनु हो उसकी तलाश करे । मालिककी आज्ञा पाते ही सेवकजन वरधनु की तलाश में घरसे निकले जगलमें पहुंच कर उन्होंने उसको एकर प्रदेशमें ददा-परन्तु वरधनु का उनको कही भी पता नहीं पडा । हताश होकर वे लौट आये और अपने मालिक से बोले स्वामिन् । हमने जगल का कोना २ देखडाला परन्तु हमको वहां कोई भी पुरुष दिखलाई नहीं दिया। हां प्रहार से गिरा जैसा यह एक वाण हमको अवश्य मिला है। बाणको हाथ में लेकर कुमार ने देखा तो उसको विश्वास रोगया कि वरधनु मारा गया है। अतः जब तक कुमार उस ग्रामाधिपतिके यहा रहे तबतक उनका वरधनु के मरण का शोक कम नहीं हुआ। વિષયમા ચિતા ન કરે હું મારા સેવકે મારફતે તેની શોધખોળ કરાવું છું જે તે જગલમાં ક્યાય પણ હશે તે અવશ્ય મળી જશે આ પ્રકારે કુમારને સાવન આપીને તેણે તુરત જ પિતાના માણસને આદેશ આપે કે, તેઓ વનમાં જઈને જ્યા વરધનુ હોય ત્યાં તેની તપાસ કરે પિતાના માલિકની આજ્ઞા મળતા જ સેવનને વરધનુની શોધમાં ઘેરથી નીકળી પડયા જગલમાં દરેકે દરેક ભાગમાં શોધખેળ કરી પર તુ વરધનુને કયાય પત્તો લાગે નહી હતાશ બનીને તેઓ પાછા ફર્યા અને પિતાના માલિકને કહેવા લાગ્યા કે, સ્વામિન! અમોએ જ ગલના ખૂણે ખૂણે ફરી વત્રા પરતુ અમને ત્યાં કોઈ પણ માણસ જેવા ન મળે ફક્ત પ્રહારથી પડેલ એવુ એક બાણ અમને મળેલ છે બાણને હાથમાં લઈ જતા કુમારને ખાત્રી થઈ કે, વરધનું માર્યો ગયો છે આથી તે જ્યા સુધી એ પ્રામાધિપતિને ત્યાં રહ્યો ત્યા સુધી તેને વરધનુના મરણને શોક છે ન થયે