Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१५
प्रियदर्शिनी टीका म० १३ चित्र-सभूतचरितवर्णनम् सक्षेपेण सर्व स्वकीयदृत्तान्त निवेदितपती । मयोक्त-पुनि ! त्व तु मम दौहित्री भवसि । इत्युक्त्वाऽह तामादाय इहैर शिवपुरीनगर्या तस्याः पिळव्यस्य धनसार्थवाहस्य समीपे गतवान् । सोऽपि तामुपलक्ष्य विशेपादरेण स्वगृहे सस्थापितवान् । सोऽपि वामुपलक्ष्य दिशेपादरेण सगृहे सस्थापितवान् । मया च भवान् सर्वत्र गवेपितः, पर भवदर्शन न जातम् । साम्प्रत सौभाग्याद् भवान् दृष्टिपथमारूढः । इद शोभन जातम् । एवमुक्त्वाऽसो पुरुपः कुमारेण सह रत्नरतो पितृव्यस्य गृहे समागत ।
अन्यदा महोत्सवे पहवो जना आमन्त्रितस्तनागताः । वरधनुपि ब्राह्मणवेपेण तपागतः। त दृष्ट्वा ब्रह्मदत्तकुमारस्त प्रत्यभिज्ञाय, प्रत्यागतजीवनमिन
और फिर उसने अपना समस्त वृत्तान्त सक्षेप में कह सुनाया। वृत्तान्त सुनकर मैंने उससे कहा कि पुत्रि ! तुम तो सवध में मेरी दौहित्री होती हो। ऐसा कहकर में फिर उसे इसी शिवपुरी नगरी में उसके चाचा धन सार्थवाहके पास ले गया। धनसार्थवाहने भी उसको पहिचान कर अपने घर पर पडे आदरसे रखा है । अब वह वही पर है। मै आपका पता ही लगा रहा था कि इतने में आप मुझे दिख पडे बडा अच्छा हुआ। इस प्रकार कह कर वह पुरुप कुमार के साथ २ वह रत्नवती के काका के घर पर आ पहुँचा । वहा पर कुमार और रत्नवती सुखपूर्वक रहने लगे।
एक समय की बात है कि उस नगरमे एक बड़ा भारी महोत्सव हुआ। चाहरसे दूर दूरके मनुष्य उस उत्सवमे सम्मिलित हए। पर धनु भी ब्राह्मणके वेपमें इस उत्सवकी शोभा देखने के लिये कही पाहर से सम्मिलित हो गया। ब्राह्मणके वेप मे छिपे हुए वरवनुको થઈ અને પછી તેણે પિતાને સઘળે વૃત્તાત સક્ષેપમાં મને કહી સંભળાવ્યો વૃત્તાત સાભળીને મેં તેને કહ્યું કે, પુત્રી! તું એ હિસાબે મારી દોહિત્રી થાય છે, એમ કહીને પછી હું તેને આ શિવપુરી નગરીમ તેના કાકા ધનસાર્થવાહની પાસે લઈ ગયે ધનસાર્થવાહે તેને ઓળખીને ઘણા આદર સાથે પોતાને ઘેર રાખી છે અને તે ત્યા જ છે હુ આપની શોધખોળમા જ હતું કે, એટલામા આપ મને મળી ગયા ચાલે ઘણુ સારૂ થયુ આ પ્રમાણે કહીને તે પુરુષ કુમારને સાથે લઈને રત્નાવતીના કાકાને ઘેર પહેચ્યા ત્યા કુમાર અને રત્નવતી સુખથી રહેવા લાગ્યા
એક સમયની વાત છે કે, એ નગરમાં એક ઘણે મોટે મહત્સવ થયો બહારથી દૂર દૂરથી ઘણે મનુષ્ય એ ઉત્સવમાં આવેલ હતા વરધનું પણ બ્રાહ્મણના વેશમાં એ ઉત્સવની શોભા જેવા માટે બહારથી આવેલ હતું બ્રાહ્મણના વેશમાં છુપાયેલા વરધનુને કુમારે ઓળખી લીધું અને તેને એકદમ