Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
HAMIRame.
उत्तराभ्ययनर खेदेन, मदीयानुचरा अवेपयिष्यन्ति । यद्यरण्ये क्यापि भविष्यति तदा मिलिप्यत्येव इत्युक्त्वा ग्रामाधिपतिः सानुचरान् अरण्ये वरधनुमन्वेपयितु प्रेषितवान् । ते समागत्य वदन्ति-अरण्य सनमन्वेपितम् , न कोऽपि पुरपो दृष्टः । परन्तु महा रापतित एप पाणः समुपलब्धः । ततः कुमारो 'वरधनुर्मतः । इति चिरकाल सन्ताप कृतवान् । आप इस विषयकी चिन्ता न करे । मै अपने सेवकों द्वारा आज से ही उसकी खोज कराता हू । यदि वह जगल में कही पर होगातो अवश्य मिल जायगा। इस प्रकारसे कुमारको धैर्य यधाकर उसने शीघ्र ही नौकरों को आदेश दिया कि वे वन में जाकर जहां पर भी वरधनु हो उसकी तलाश करे । मालिककी आज्ञा पाते ही सेवकजन वरधनु की तलाश में घरसे निकले जगलमें पहुंच कर उन्होंने उसको एकर प्रदेशमें दृढा-परन्तु वरधनु का उनको कही भी पता नहीं पडा । हताश होकर वे लौट आये
और अपने मालिक से वोले स्वामिन् । हमने जगल का कोना २ देखडाला परन्तु हमको वहा कोई भी पुरुष दिखलाई नहीं दिया। हां प्रहार से गिरा जैसा यह एक वाण हमको अवश्य मिला है। बाणको हाथ में लेकर कुमार ने देखा तो उसको विश्वास हो गया कि वरधनु मारा गया है। अतः जब तक कुमार उस ग्रामाधिपतिके यहा रहे तबतक उनका वरधनु के मरण का शोक कम नहीं हुआ। વિષયમાં ચિંતા ન કરો હું મારા સેવક મારફતે તેની શોધખોળ કરાવું છું જે તે જગલમાં કયાય પણ હશે તે અવશ્ય મળી જશે આ પ્રકારે કુમારને સાવન આપીને તેણે તુરત જ પિતાના માણસને આદેશ આપે કે, તેઓ વનમાં જઈને જ્યા વરધનુ હોય ત્યાં તેની તપાસ કરે પિતાના માલિકની આજ્ઞા મળતા જ સેવનજને વરધનુની શોધમાં ઘેરથી નીકળી પડયા જગલમાં દરેકે દરેક ભાગમાં ખેળ કરી પરંતુ વરધનુને કયાય પત્તો લાગે નહી હતાશ બનીને તેઓ પાછા ફર્યા અને પોતાના માલિકને કહેવા લાગ્યા કે, સ્વામિન! અમેએ જ ગલના ખૂણેખૂણે ફરી વળ્યા પરંતુ અમને ત્યા કેઈપણ માણસ જોવા ન મળે ફક્ત પ્રહારથી પડેલ એવુ એક બાણ અમને મળેલ છે બાણને હાથમાં લઈ જેતા કુમારને ખાત્રી થઈ કે, વરધનું માર્યો ગયો છે આથી તે જયાં સુધી એ પ્રામાધિપતિને ત્યાં રહ્યો ત્યાં સુધી તેને વરધનુના મરણને શાક ઓછો ન થયો