Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०४
उतराध्ययन सूत्रे
कुमार्या भणितम् - स्वामिन् अनेन दुष्टविद्या वरेण मय शाहूरी विद्या दत्ता, चा च तेनोक्तम् - इय विद्यालया पठितमाना दासीदामी परिवार रूपेणानिविष्यति। स्वदुक्त सर्व कार्य करिष्यति । तब रिपु निवारयिष्यति । दूरस्थस्यापि मम सर्वे वृत्तान्त पृष्टा मती या कथयिष्यति, अतस्ता विद्या स्मृला सा कथयामीत्युक्तत्वा विद्यावृत्तान्त राजकुमाराय कथयति - शीलरक्षणधर्ममभावान्मम तेजोऽसहमानोऽत्र भवने मां मुक्तनाम उन्मत्तनामा विद्याधरोनियां साधयितु जाल पविष्टः । चता वह तेरा अपहारक मेरा शत्रु विद्याधर इस समय कहा है ? मैं देखना चाहता हू कि वह कैसा नलवान् है, कुमार की नगर्ने सुनकर कुमारी ने कहा स्वामिन्! इस दुष्ट विद्याधरने मुझे शाहूरी विद्या देनी विचारी है, और इसका प्रभाव इस प्रकार बतलाया कि जन तृ इस विया को याद करेगी तब वह विद्या दासी - दास - सग्वी एव परिवार रूपसे स्वयं प्रकट हो जावेगी । और जैसा तुम कहोगी वैसा ही यह सब काम करेंगी। तुम्हारा यदि कोई शत्रु भी होगा तो उसका भी यह निवारण कर देगी । तुमसे दूर रहे हुए भी मेरा सब दत्तान्त पूछने पर तुमको बतला देगी । इसलिये मैं उस विद्या को याद करके तुमसे कहगा इस प्रकार कह कर वह विद्याधर उस वियाको सिद्ध करने के लिये वश के जाल में प्रविष्ट हुआ है । यद्यपि उसने मेरे शील को ग्वडित करने के लिये खूब ही प्रयत्न किया परन्तु वह मेरे शील रक्षण जन्य परमधर्म के प्रभाव से परास्त ही रहा। मेरे तेज को वह सहन नही कर सका । इसलिये वह मुझे इस भवन में તારૂ અપહરણ કરનાર મારા શત્રુ એ વિદ્યાધર આ સમયે કયા છે ? હું જોવા માગુ છુ કે, તે કેટલેા બળવાન છે? કુમારની વાતને સાભળી કુમારીએ કહ્યુ સ્વામિન્! એ દુષ્ટ વિદ્યાધરે મને શાકરી વિદ્યા આપવાનુ નક્કી કર્યું છે અને એ વિદ્યાનો પ્રભાવ આ રીતનો હાવાનુ કહ્યુ છે જ્યારે તુ આ વિદ્યાને યાદ 'કરશે ત્યારે તે વિદ્યા દાસ-દાસીઓ સાથે તેમજ સખી અને પરિવાર સાથે સ્વય પ્રગટ થશે મને તેને તુ હીશ તે પ્રમાણે તારા દરેક કામ તે કરી આપશે તારા જે કોઈ શત્રુ પણ હશે તે તેનો પણ તે વિનારા કરી નાખશે તાશથી દૂર રહેવા છતા પણ મારા સઘળા વૃત્તાત પૂછવાથી એ તને ખતાવશે
(
આ કારણે એ વિદ્યાને સાધવા હું જાઉ છુ એમ કહીને તે વિદ્યાધર એક વરાના જાળમા બેઠા છે ‘એ વિદ્યાધરે મને પેાતાને સ્વાધીન કરવા આજ સુધી ઘણા 'પ્રયત્નો કર્યા છે પરંતુ તેમા તેને સફળતા મળી નથી હુ મારા શીલને અખ રાખી શકી છુ, મારા તેજને તે સહન ન કરી શકવાથી મને આ ભુવનમાં એકલી રાખીને તે વિષાધર ચાલ્યા ગયા
કુમારીની
7