Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०८
उत्तराध्ययनस्ते कुमार ! युवा श्रान्तौ । जतः फियत्कालावधि रथे विश्राम कुरुतम् । वरघनोचन निशम्य कुमारो रखे प्रसुप्तः । मार्गे पर्वतीय नदी समायावा । तुरङ्गमाः श्रमखिला अग्रे न चलन्ति । प्रतियुद्धः कुमारोऽश्वान अमखिन्नान् पश्यति, रयाग्रे च वरधनुं न पश्यति । जलमानेतुं परधनुर्गतो भविष्यतीति विचिन्त्य त प्रतीक्षमाणः कियकालावधि कुमारस्तन स्थितः । पर वरधनुर्नागतः । कुमारचिन्तयति-नागतो वरधनु रधुनाऽपि, न जाने क गतः एव चिन्तयन् कुमार इतस्ततो विलोकयति, तावत्पश्यति स्थाग्रभाग रुधिरालिप्तम् । व्यापादितो वरधनुरिति मन्वानः, जव मार्गविलकुल निर्विघ्न-विनरहित देखा तय कुमारसे कहाआप लोग थक गये होगे अत. कुछ समयतक इसी रथ में विश्राम करे। वरधनुके वचन को सुनकर कुमार रथ में ही सो गया। चलते २ मार्ग में एक पहाड़ी नदी मिली। घोडे चलते २ यक चुके थे अतः उस नदीको पार करने में वे असमर्थ हो चुके थे। इतने में कुमार भी जग पडे तो उन्हों ने सिर्फ रथमें यके हुए घोडों को ही देसा वरधनुको नहीं देखा । वरधनु को नहीं देखकर कुमारने विचार किया कि शायद घर पानी लेनके लिये गया होगा, अतः उसकी प्रतीक्षा में उन्होंने कुछ समय . तक रथको वही पर रोक रखा। जव यह देखा कि वरधनु अभीतक भी पीछा नही लौटा है, तब कुमार ने विचार किया वरधनु अभीतक वापिस नही आया है इसका क्या कारण है। वह कही गया होगा। इस प्रकार अनिष्टकी आशका से आकुलित होकर कुमारने इघर उधर ज्यों ही दृष्टिफैलाई तो रथ के अग्रभाग उनकी दृष्टि में रुधिर से भरा हुआ दिखलाई दिया, रूधिरसे भरे हुए रथ के अग्र भाग को देखते ही कुमार ने થાકી ગયા હશે આથી શેડો વખત આ રથમા વિશ્રામ કરે વરધનુના વચન સાભળી કુમાર રથમાં સુઈ ગયા ચાલતા ચાલતા માર્ગમા એક પહાડી નદી આવી ઘડાઓ પણ ચાલતા થાકી ગયા હતા આથી એ નદીને પાર કરવાની તેમનામાં શક્તિ ન હતી આ વખતે કુમાર જાગી ગયા ત્યારે તેણે ફક્ત રથના થાકેલા ઘડાઓને જોયા વરધનુ ન દેખા વરધનુને ન જોતા કુમારે વિચાર કર્યો કે કદાચ તે પાણી લેવા ગયા હશે આથી તેમણે તેની રાહ જોઈને છેડે વખત રથને ત્યા રેકી રાખ્યો જ્યારે વરધન ન આવ્યો ત્યારે કુમારે વિચાર કર્યો કે, વરધનુ હજુ સુધી પાછે કેમ ન આવ્યો? એનું શું કારણ હશે? તે
ક્યા ગયે હશે ? આ પ્રકારે અનિડની આશકાથી આકુળ વ્યાકુળ બનીને કુમારે આજુબાજુ દષ્ટિ ફેરવી તે રથના અગ્રભાગને લેહીથી ભરેલે જે રૂધીરથી ભરેલા રવના આગલા ભાગને જોતા જ કુમારે વિચાર કર્યો કે, .