Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ० १३ चित्र-सभूत चरितवर्णनम्
७०५ वदाऽह जीवनपर्यन्त नामचर्य पालयिष्यामीति । एकदा मम माता मा कथितवती-पुनि! आजीप कौमार्यमाम्याय स्थातु तर पिचारो नितरामशोभना, अतो विग्यातानां श्रेष्ठिनो पुत्रेषु कमप्येक परयित्वा कुरु पिनारानन्दम् । मातुरिद वचन मया न सीकतम् । ततो माता माँ कथितवती-यक्षमाराधय, स तवाभिल पित सेत्स्यति । मातुः कथनानुसारेग यक्षारापनतत्परा नियमत्रतादिकमाचरन्ती यक्ष तोपितवती । सन्तुष्टो यक्षो मा कथितवान्-वत्से । भविष्यचक्रवर्ती ब्रह्मदत्तस्तव पतिर्भविष्यति । स परधनु नाम्ना स्वमिग सहागमिष्यति । स वा समुकौमार व्रत ही-मचर्यव्रत का ही पालन क्यो न करू । माता को जब मेरी इस स्थिति का पता लगा तो उसने बुलाकर मुझ से कहा पुत्रि ! जीवन पर्यन्त कौमारव्रत को लेकर रहने का यह तेरा विचार मेरी दृष्टि में सुन्दर प्रतीत नहीं होता है । अतः प्रसिद्ध सेठ साहकारों के किसी एक कुमार का अपने योग्य वर का अन्वेषण करके पिता को आनंदित करो इसी में तेरी मलाई है । माता के इस प्रकार वचन सुनकर भी मैंने उनको मानने में अपनी समति नहीं दी। माताने जर यह देखा तो उसने पुनः मुझसे कहा कि यदि अभिलपित वर की प्राप्ति ही करना है तो इस निमित्त बेटी! तू अब यक्ष की आराधना कर। तेरा परिश्रम अवश्य ही सफल होगा। अतः मैने फिर माता के कहे अनुसार यक्षकी आरा धना करना प्रारभ कर दिया। नियम, वृत, आदि का खूप आचरण किया। इससे यक्ष मेरे ऊपर तुष्ट होकर उसने मुझ से कहा वत्से। भविष्य चक्रवर्ती ब्रह्मदत्तकुमार ही तेरा पति होगा, वह अपने मित्र घरधनु કોમાર્યવ્રતનુ-બ્રહ્મચર્યવ્રતનું પાલન કેમ ન કરૂ ? માતાને મારી આ સ્થિતિની ખબર પડી ત્યારે તેણે મને બોલાવીને કહ્ય, પુત્રી જીવન પર્યત કૌમાર્યવતને ધારણ કરીને રહેવાને તારે વિચાર મારી દષ્ટિએ બબર નથી આથી પ્રસિદ્ધ શેઠ શાહુકારોના કેઈ એક કુમારને તારા પતિ તરીકે સ્વીકારીને પિતાની ચિતા ઓછી કર એમાં જ તારી ભલાઈ છે માતાના આ પ્રકારના વચન સાભળીને હું તેની સાથે સહમત ન થઈ માતાએ જ્યારે એ જાણ્યું ત્યારે તેણે મને કહ્યું કે, જે ઈચ્છા પ્રમાણે વરની પ્રાણી કરવી હોય તે તુ યક્ષની આરાધના કર તારો પરિશ્રમ અવશ્ય સફળ થશે, આથી મે માતાના કહેવા અનુસાર યક્ષની આરાધના કરવા માડી નિયમ, વ્રત વગેરેનું આચરણ કર્યું આથી યક્ષ મારા ઉપર પ્રસન્ન થયા અને તેમણે મને કહ્યું વત્સ ! ભવિષ્યના ચક્રવર્તી કુમાર બ્રહ્મદેત્ત તારા પતિ થશે તે પિતાના મિત્ર વરધનુકુમાર સાથે