Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०४
उत्तराध्ययनस्ये समागतौ । तस्या इत्य वचः श्रुत्वा कुमारः सायं पाह-भद्रे को आवाम् ! सा पाह-भवान् मम स्वामी ब्रह्मदत्तः, अय हि परधनुस्तममित्रम् । कुमारेणोक्तम्कुतस्त्वयाऽस्मत्परिचयः समुपलब्धः । सा माह-कुमार ! इह नगर्या मस्ति धनपरो नाम प्ठि, तस्य च भार्या धनसचया नाम। अह च तयोम्तनुजाऽष्टभ्रावणामनुजा रस्नवती नाम्नी पिनोः परमपमोददायिनी क्रमेण योनिमारूढा यौनावस्था प्राप्ता मा दृष्ट्वा पितरो मम सिहा परान्वेपणाय प्रयत्न कृतान्तो, परन्तु कोऽपि नरो
ममानुकूलो न मिलितः । मया निर्धारितम्-यदि ममानुकल पतिनै मिलि यति __ आने में बहुत देर लगी। में तो कभी की आपकी प्रतीक्षा में बैठी हुई
हु । कुमारी के इस प्रकार वचन सुनकर कुमार के आश्चर्य का ठिकाना नही रहा वह सहसा योला-जानती भी हो कि हम लोग कौन है ? कन्याने कहा कि हा जानती हू एक आपतो ब्रह्मदत्तकुमार हैं, और दूसरे ये आपके साथी वरधनुकुमार है। कुमार ने पुनः कहा भद्रे! तुझे हम लोगों का यह परिचय कैसे प्राप्त हुआ। कुमारी ने कहा-सुनो इस नगरी में धनप्रवर नामका एक सेठ रहता है। उसकी पत्नीका नाम धनसचया है। उनकी मैं पुत्री ह । मेरा नाम रत्नवती है। मेरे आठ भाई हैं । जब माता पिता को सुखदायिनी में बाल्यावस्थोसे यौवन अवस्था में पहुची तो उनको मेरे विवाह की चिन्ता होने से वरकी खोज होने लगी। परन्तु मेरे योग्य वर उनको नही मिला । मैने तव निश्चय किया-कि प्रयत्न करने पर भी यदि मेरे योग्य वर प्राप्त नहीं होता है तो मै आजीवन રથી તેમને કહેવા લાગી કે, આપ લેકેને અહી સુધી આવવામાં ખૂબ સમય લાયો હું તે કયારનીએ આપની રાહ જોઇને બેઠી છુ કુમારીને આવા વચન સાંભળીને કુમારના આશ્ચર્ય પાર ન રહ્યો તે સહસા બોલી ઉઠે જાણે છે કે, અમે કોણ છીએ? કન્યાએ કહ્યું કે, હા ! જાણું છું એક આપ બાદત્તકુમાર છે અને બીજા આ આપના સાથીદાર વરધનુકુમાર છે, કુમારે ફરી કહ્યું, ભદ્દે તમને અમારે પરિચય કઈ રીતે મળી શકે? કુમારીએ કહ્યું, સાભળો ! આ ગામમાં ધનપ્રવર નામે એક શેઠ રહે છે એની પત્નીનું નામ ધનસ ચયા છે, તેની હુ પુત્રી છું, મારૂ નામ રત્નાવતી છે, મારે આઠ ભાઈ છે માતાપિતાને સુખ આપનાર એવી હું બાલ્યાવસ્થા વટાવીને યૌવન અવસ્થામાં પહેચી ત્યારે તેમને મારા વિવાહની ચિન્તા થવાથી વરની શોધ કરવા લાગ્યા પરતુ મારા યોગ્ય વર તેમને ન મળે આથી મે નિશ્ચય કર્યો કે, પ્રયત્ન કરવા છતા પણ જે મારા લાયક વર મળતું નથી તે હ